SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ जीवदयाप्रकरणम् SSङका कार्या, द्वयोरप्यनाद्यनन्त्वात्, अतः परिहृत्य पापं प्रेत्यहितयोनिः परिपालनीया प्राणिदया, एतदेवाह कालो अणाइणिहणो जीवो दव्वगुणेहिं अविणासी । તા મા છીણ પારં નળ ! નીવયાનુયા દોઢ ૦૨ા किञ्च પ્રસિદ્ધ છે, માટે પરલોકગામી આત્મા માનવો જ જોઈએ. આ વાત અન્યત્ર વિસ્તારથી કહી છે, માટે અહીં લંબાણ નથી કરાતું. (જુઓ ભુવનભાનવીયવાર્દિક ન્યાયવિશારદ) શંકા - ઠીક છે, પણ જ્યારે કાળ અટકી જશે, ત્યારે જીવનો પણ અંત આવી જશે, માટે હિંસા વગેરેનું ફળ નહીં મળે. સમાધાન એ પણ શક્ય નથી. કારણ કે કાળ અને જીવ બંન્ને અનાદિ-અનંત છે. માટે પાપને છોડીને પરલોકમાં હિતકારક એવી જીવદયા પાળવી જોઈએ. આ જ વાત કહે છે કાળ અનાદિ- અનંત છે. જીવ દ્રવ્ય અને ગુણોથી અવિનાશી છે. માટે હે જન ! તમે પાપ ન કરો, જીવદયાળુ થાઓ. ।। ૧૦૨ ॥ વળી – ઉ. ગ तो मा । २. ग - - 1 હોર્ફ ।
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy