SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, નહીં તીવારે હીંયાધર્મ કહેશે જે સત્ર જે ગીરનાર, આબુ સમિતીખર ચીતાડ પ્રમુખના પહાડ લાખ વરશના આજસુધી કમ રહ્યાતે ઉત્તર. એ પાપાડે તે પૃથ્વી થકી લાગ્યા રહ્યા છે. પૃથ્વિ થકી આહાર રસ પુદગલ પહોચે છે તેણે કરી રહ્યા છે. પણ કટકો કાઠી જુદે કીધો તે બાવીસ હજાર વરશ ઉપરાંત હિ નહીં. છમ મનુષ્યના શરીર થકી લાગ્યા થકા નખ કેશ વધે પગ કાપીને જુદા કીધા પછે વધે નહીં. તે રીતે જણજે તે માટે અસંખ્યાતા કાલનાં દેહરાં પ્રતીમા કહે છે તે સુત્ર વિરૂદ્ધ કહે છે. है आधाकरमी लेवाबाळाने फळ. હસ્યાધરમ કહે છે જે દેવગુરૂ ધર્મને કાજે આધારમી આહાર દીજે તેહને લાભ છે તે સુત્ર વિરૂદ્ધ કહે છે. શ્રીઠાણાગને ત્રીજે ઠાણે કહ્યું છે. જે ત્રણ પ્રકારે જીવ અલ્પ આઉ બાંધે. ૧ પ્રાણતીપાત (જીવની હંસા) કરતો થક ૨ મૃખા (બેટું) લતા થક. ૩. શ્રમણ નીગ્રથને અપ્રાસુઅણ એખણીક (આધાકરમી) અને (ગન) પાળ (પાળો) વારૂમ (સુવડી) સામે (મુખવાસ) દેતે થક. એજ આલાવે ભગવતી સુત્રમાં સતક ઉસે કહ્યા છે. તે આધાકરમ આહાર આપય ઉપાશ્રય દેતા લાભ કહથકી હાસ્ય? વલી ભગવતી સતક પાંચમે ઊદેસે છેડે કહ્યું છેજે. अहाकम्म अणवजेतिमणंपहारेत्ता न. वइ सेणंतस्स ठाणस्य प्रणालोइय अपडीक्वते कालंकरेति नथी तस्य अाराहणा ॥ અર્થ–. આઘાકરમી તેહ પ્રતિ નિરીશિ એહવે મનમાંહી સ્થાપણહાર હુઈ, સે. તેહ. ત. તેહ સ્થાનકને, અ. આલાયાવીના. અ. પ્રતિજમાવીના, કા. કાલ ભરણ પ્રતિકરે, ને. નહીં તેમને જીન વચને વીખે આરાધક: જે આધારમી આને નિરદોશ જાણીને ભગવે તેને નથી આરા ધના ઈમ કહ્યા. વલી ભગવતી સતક પેહલે દેશ નવમે કહે જે મણનિ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy