SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ५७ અન્વયાર્થ : રૂમ્મસ સ્ફુરિત નાનાના રવિ વાતિશા: નના: દંભના સ્ફુરિતને=ફળને, જાણનારા પણ બાલિશ જીવો તત્ર ત્ત્વ ત્યાં જ= દંભમાં જ ધૃતવિશ્વાસ: પરે પડે પ્રવ્રુત્તિ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. II૩-૯ શ્લોકાર્થ : દંભત્યાગાધિકાર દંભના ફળને જાણનારા પણ બાલિશ જીવો દંભમાં જ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. ||૩-૯ ભાવાર્થ: શાસ્ત્ર દ્વારા દંભના સ્વરૂપને અને ફળને જાણતા હોવા છતાં, પ્રકૃતિથી કષાયને ૫૨વશ હોવાથી જીવ દંભમાં જ વિશ્વાસ કરે છે, અને દંભમાં જ સુખની અનુભૂતિ કરે છે. તેથી સંયમમાર્ગમાં યત્ન કરીને હિત સાધવાની મનોવૃત્તિ હોવા છતાં પોતાનું કયાંય હીનપણું ન દેખાય તેવો આશય તેમને સતત સતાવ્યા કરે છે. તેથી સંયમના સ્થાનમાં પણ દંભ સેવીને તેઓ ડગલે ને પગલે સ્કૂલના પામે છે. ||૩–૯॥ અવતરણિકા : શ્લોક-૯ માં બતાવ્યું કે સંયમના આરાધક જીવો પણ પદે પદે સ્ખલના પામે છે, તે જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે - अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि । दम्भेन यद्विलुम्पन्ति, कज्जलेनेव रूपकम् ।।१०।। અન્વયાર્થ : ગદ્દો મોહસ્ય માહાત્મ્ય અહો ! મોહનું માહાત્મ્ય ! ચવું જે કારણથી પ્નભેન વ પમ્ કાજળ વડે જેમ રૂપને (કોઈ મિલન કરે) તેમ તમ્મેન માવતી ટ્રીમાં પિવિત્રુત્તિ દંભ વડે ભાગવતી દીક્ષાને પણ (જીવો) મિલન કરે છે. II૩–૧૦ll
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy