SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o રોજાને લઈ પિતાને ઘેર આવ્યા અને જેનું જેનું ધન ચેર્યું હતું તે સર્વ દરેકને પાછું સોંપી તેણે ધામધૂમ પૂર્વક માતા સાથે કેવળી પાસે આવી દીક્ષા લીધી. પછી ગુરુને કહ્યું હે ભગવન્! જે આપની આજ્ઞા હોય તો હું જીવનપર્યત. માસક્ષમણને પારણે માસક્ષમણને કરવાને અભિગ્રહ લઉં.” ગુરુએ તેને એગ્ય જાણું તેમ કરવા આજ્ઞા આપી. એ પ્રકારે તે રાજાદિથી પ્રશંસાને પામતો બે પ્રકારની શિક્ષાને ગ્રહણ કરી જીતેન્દ્રિય થયે, ઘોર તપસ્યા કરી તે મુનિરાજે દુર્ગતિએ લઈ જનાર કર્મને છેદી નાખ્યાં, શુભધ્યાન રૂપ અગ્નિ વડે કર્મરૂપી ઇંધણોને ભસ્મીભૂત કરી તેમણે લોકાલેક પ્રકાશક કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેએ રચેલા કનક.. કમળ પર બેસી કેવળી ભગવતે દયા પ્રધાન જિનધર્મ ભવ્ય જીને સંભળાવ્યો. પછી કેટલેક કાળ આ પૃથ્વી પીઠ પર વિચરી અનેક જીવને ઉદ્ધાર કરી વેગને નિષેધ કરી * શિલેષી કરણથી મુક્તિએ પહોંચ્યા. એ પ્રકારે ઘનઘોર કર્મ કરનારે સહમલ પણ જિનધર્મના આદર વડે સંસારથી છૂટી પરમપદને પામ્યો. ' ઈતિ સહસ્તમલ કથા સમાપ્ત. - પ્રભુ કહે છે“હે ભવ્યો! સહસમલના દૃષ્ટાંતને સાંભળી તમે ભાવપૂર્વક જિનધર્મ આરાધે.” તે સાંભળી ચલ્લણું-- પિતાએ સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પિતાને કૃતાર્થ તથા કૃતપુણ્ય માનતે વીરને વાંદી તે પોતાને ઘેર આવ્યા. અને પિતાની પત્નીને કહેવા લાગ્યોઃ “હે ભદ્રે ! મને આજે પૂર્વે કદી ન મળેલ જિન ધર્મ મળ્યો છે. માટે
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy