SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-ઉપ શકે તેવા નિમિત્તવાળી બુદ્ધિવિશેષતો, અભાવ હોવાથી તે પ્રકારના સંખ્યાના વિભાગથી પ્રયોગ થતો નથી એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે પ્રત્યેક અને અનંતકાયનો વિભાગ કરી શકે તેવી બુદ્ધિવિશેષ છબસ્થને ન હોય તો જ્ઞાનમૂલાદિમાં પરિત્ત અંશ અને પ્રત્યેક અંશ છે તેમ કેમ નક્કી થાય ? તેથી કહે છે – વળી પ્રત્યેક અને અનંતકાયના પ્રયોગનું નિમિત એવું વલક્ષણ્ય છે જ પ્લાનમૂલાદિમાં છે જ, આથી જ પ્રત્યેક અને અનંતકાયના પ્રયોગનું નિમિત્ત એવું વૈલક્ષ5 પ્લાનમૂલાદિમાં છે જ આથી જ, ચૂણિકાર કહે છે. અનંતમિશ્રિતા જે પ્રમાણે કોઈ મૂલગનું થડ જોઈને કે અન્યને જોઈને કોઈક તેવા પ્રકારનું બોલે જે પ્રમાણે સર્વ આ અનંતકાય છે.” તિ' શબ્દ કોઈકના બોલાયેલા કથનની સમાપ્તિ માટે છે. અહીં પ્રશ્ન થાય કે તે મૂળનું થડ અનંતકાય હોવા છતાં તે ભાષા અનંતમિશ્રિત કેમ છે ? તેથી કહે છે - તેનાં તે થડનાં, મૂળનાં પત્રો જીર્ણપણાને કારણે પક્વ થવાને કારણે, પ્રત્યેકભૂત થયાં છે, કેવલ જલસિચનના ગુણને કારણે કેટલાક તેના કિસલય પ્રાદુર્ભાવ થયેલા છે. આથી તે થડમાં અનંતા=અનંતા જીવો, પરિરથી મિશ્રિત કહેવાય છે. વળી પરિત્તમિશ્રિત ભાષા શું છે ? તે બતાવતાં કહે છે – પરિમિશ્રિત જે પ્રમાણે નવો ઊખડેલો મૂલ કંઈક પરિમ્યાન થયેલો છે એથી કરીને કોઈ કહે – “સર્વ આ પરિત છે” ત્યાં તે મૂલમાં, અંત ભાગમાં પરિત્તભૂત-પ્રત્યેકભૂત જીવો છે, મધ્ય પ્રદેશમાં અનંતા જ છે એ પરિત્તમિશ્રિત ભાષા છે.” અહીં ચૂગિકારના વચનમાં, જીર્ણપત્રપણું અને પ્લાનકંદપણું સ્પષ્ટ જ વિવક્ષાના હેતુ કહેવાયા= જીર્ણપત્રપણું પરિપતી વિવક્ષાનો સ્પષ્ટ હેતુ કહેવાયો અને પ્લાનકંદપણું મધ્યમાં અનંતકાયની સ્પષ્ટ વિક્ષાનો હેતુ કહેવાયો. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રાયિક પ્રયોગની વિવક્ષાના હેતુ વગર આ જીવો પરિત છે એ સ્થાનમાં પ્રાયઃ જીવો પ્રત્યેક છે એ પ્રકારની પ્રયોગની વિવેક્ષા વગર, યાદચ્છિક દષ્ટ પ્રયોગની વિવક્ષાથી પ્રસૂત ભાષાનું વિચાર્યા વગર વસ્તુને જોઈને આ પ્રત્યેક છે ઈત્યાદિ પ્રયોગની વિવક્ષાથી પ્રસૂતભાષાનું, મૃષાપણું જ જણાય છે. વળી તત્વ બહુશ્રુતો જાણે છે. li૬પા ભાવાર્થ :(૮) પરિસમિશ્રિત મિશ્રભાષા : કોઈ અનંતકાયનો મૂલાદિ કંદ હોય અને જમીનમાંથી ઊખેડેલો હોય તેથી કંઈક મ્યાન થયેલો હોય, તે કંદના આજુબાજુના ભાગમાં વર્તતા અનંતકાયના જીવો ચ્યવી ગયા હોય અને તે સ્થાને કોઈક પ્રત્યેક જીવો
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy