SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬] www સામાચારી પ્રકરણ-પૃચ્છા સામા स्थिताः । तदिदमभिप्रेत्याऽऽह - इति = सामान्यानापृच्छायामप्याज्ञाभङ्गाद्धेतोः सामान्यकार्येऽपि निमेषोन्मेषाद बहुवेाऽऽपृच्छा = बहुवेलसन्देशनरूपाऽऽपृच्छा दृष्टा समयवेदिभिरिति शेषः । ""आपुच्छणाओ कज्जे” [आव० नि० ६९७] इति नियुक्तिवचनेन, “जया किंचि साहू का उमणो हवह तदा: आपुच्छत्ति” इति चूयुक्त्या च कार्यमात्र एवापृच्छाविधिः । क्वाचित्कसंभवाश्च गुणविशेषा. उत्साहोत्कर्षाय प्रतिपाद्यमाना न विविच्य स्वाऽदर्शनेऽपि क्वचित्प्रवृत्ति प्रतिबध्नન્તીતિ રમ્યમ્ ॥૬૦ની || इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आपृच्छा समाप्ताऽर्थतः ||६|| એટલે જે કાળે આપૃચ્છાના અવસર ન હેાય તે કાળે તેના અકરણમાત્રથી પ્રત્યપાય થવાના કાઇ સંભવ નથી. આમ ભગવદાનાના નાના પણ ભંગ માટા અનનું કારણ હાઈ તે ભંગથી મીનારે દરેક વિહિત અનુષ્ઠાનમાં ઉદ્યમશીલ રહેવુ જોઇએ. અલ્પ પણુ ભ’ગ મહા અનનુ કારણુ હાવાથી જ તેવા ભંગથી બચવા માટે શ્રી જિનાગમમાં તપ વગેરેના પચ્ચક્ખાણેા જાતજાતના આગારાથી યુક્ત બતાવ્યા છે. અલ્પ પણુ આજ્ઞાભ'ગ મહાઅનથ નુ કારણ મને છે એવા અભિપ્રાયથી જ ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ હાઇ પાંપણ મી'ચવી, ઉઘાડવી વગેરે રૂપ મહુવેળા કરવા પડે એવા નાના નાના કાર્યા વારવાર પૂછીને કરવા શકય ન હાવાથી તે માટે પ્રાતઃકાલે જ ‘બહુવેલ સ`દિસાહૂ” વગેરે આદેશ માંગીને તેની એક સામટી આપૃચ્છા કરી લેવી આવશ્યક છે એવુ સિદ્ધાન્તના જાણકારોએ (પેાતાના જ્ઞાનમાં) એયુ છે. ‘બાપુજીનો ને' ઇત્યાદિ નિયુક્તિ વચનથી અને “જ્યારે સાધુ કાઈપણ કાર્ય કરવાની ઈચ્છાવાળા હૈાય ત્યારે એને આપૃચ્છા કરવી ” ઇત્યાદિ શ્રૃણના વચનથી પણ કાર્ય માત્રમાં આપૃચ્છાનુ વિધાન કર્યુ” છે. શંકા :- વસ્ત્ર ધાવા વગેરેની આપૃચ્છાથી વિધિજાણકારી, વિધિની નિરવદ્યતા વગેરે જાણીને થતા ભાવાલ્લાસ વગેરે રૂપ જેવા લાભા થાય છે તેવા લાભેા આંખ ઉઘાડવી-મી'ચવી વગેરે સુઅભ્યસ્ત કાર્યાની આપૃચ્છા કરવાથી તા કાંઇ થતા નથી તા પછી એ કાર્યા અંગે આપૃચ્છા આવશ્યક ન હેાઈ તેના વિધાનની જરૂર જ શી છે ? સમાધાન :- (ઘણા કાર્યા અંગેની) ઘણી આપૃચ્છાએમાંથી કેાઈક કાઇક (વસ્ત્ર ધાવા વગેરે કાર્યાની) આપૃચ્છામાં સ`ભવિત વિધિજાણકારી વગેરે રૂપ લાભાનુ તે! સત્ર આપૃચ્છા સામાચારીના પાલનના ઉત્સાહ વધારવા જ પ્રતિપાદન કરાય છે. તેવા લાભા સર્વત્ર થાય જ છે એવા નિયમ જણાવવા નહિ. તેથી આંખ મીંચવી વગેરે કાઈક કાર્યની આપૃચ્છામાં તેવા લાભા પૃથક્પષ્ટ ન દેખાતાં હોય તે પણ કાંઈ સામાચારી પાલન રૂપ-પ્રવૃત્તિના પ્રતિબંધ થઇ જતા નથી. અર્થાત્ તે પ્રવૃત્તિ કાંઇ અનાવશ્યક મની જતી નથી. તેથી તેનું વિધાન કર્યુ છે. માટે જ મેાક્ષાથી એએ તેનું પાલન કરવું જ જોઈએ એ રહસ્યભૂત અર્થ છે. પા આમ ન્યાયવિશારવિરચિત સામાચારી પ્રકરણમાં આપૃચ્છાસામાંચારીનું અનિરૂપણ પૂર્ણ થયું. પ્રા १, आपुच्छणा उ फ़ज्जे पुव्वनिसिण होइ पडिपुच्छां । पुव्वगहिएण छदण मि ंतणा होअगहिएण ं ।।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy