SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ g/ g/i ૩/૬ તેમજ આમ શ્રતની वृद्धि એણે શુદ્ધિપત્રક અશુદ્ધ અશુદ્ધ ૨/૨ समाचारी सामाचारी ૯૩/૨૭–૨૯ પાસ , પપદ્ तेषामषि तेषामपि ९९/३ श्रोतणाम श्रोतृणाम ૨૧/૩ ऽकारन्तो उकारान्तो. १०५/३ ऽप्यलय ऽप्यालय ૨૬/૬ निषेधे निषेधे १०५/१८ राधानमपि राधनमपि ૨૬/૨૭ બળાભિયોગ બળાભિયોગના १०६/७ सम्घान सन्धान ૧૧૫/૩૦ તેમાં જ વિરોષઃ વિરોષ; ૧૨૪/૩૦ શ્રુત શ્રુતની ૨૭/૭ ऽच्छाकार इच्छाकार ૨૨/૪ वियाऊण वियाणिऊण ૧૨.૮/૨૫ આમ અપેક્ષાવાળું રૂ૪/૨. ઉભયબોધ | ઉભય અર્થબોધ १३४/४ व्रतपेभङ्गा व्रतभङ्गा Sન્યઃ कोऽन्यः १४७/३४ १४९ व्याख्याय' 'ज्याख्याय' वसान द वासानाद १४७/३४ १८ १४९ ४८/१ अथा नाव अथानाव ૪૯/૨૮ છે “પણ १४७/३४ ९ છે.” પણ ૫૦૨૬ નિષિક-નિરર્થય નિવિષય-નિરર્થક ૧૪૯/૨૧ દાનાદિ જ દાનાદિ ૪ १५७/१ ढन्दनः नन्दनः ५३/७ ईयण ર १६४/६ द्विपया द्विषया ५९/१५ वृद्भि ૧૬૫/૩૦ સ્વપ સ્વ૯૫ (અન૯૫) દ૨/૨ भ्रमर यितं भ्रमरायितं ૧૬૮/૧૬ બંધ જઈ બંધ થઈ ૬૬/૨૦ એને १७०/२ स्थलाय स्थलीय ७३/८ निरूत्यते निरूप्यते ૧૭૯/૨૦ એવું એનું ९३/१३ आत्ता आत्तो १८१/४ तीर्थकर तीर्थकरत्व નોંધ : (૧) પૃ. ૧૨/૫. ૧૫ “કેમ કે.....કહ્યો છે” ના સ્થાને આ પ્રમાણે વાંચવું – “કેમ કે આવશ્યકમાં સામાયિક અધ્યયનની ઉપોદઘાત નિક્તિમાં જે કાલદ્વાર છે તેમાં ઉપક્રમકાલના પ્રથમ પ્રકારભૂત જે સામાચારી ઉપક્રમકાલ તેના અવસરે આ સામાચારી કહેવામાં આવી છે.” iધ : (૨) પૃ. ૧૬ર પર કૃપદષ્ટાન્તના ૮ મ ક માં “વરૂ વિદિયપૂરાણ” એવું પ્રથમપાદ છે. એની અવતરણિકામાં અવિધિયુતભક્તિકર્મ અંગે દ્રવ્યહિંસાથી મિત્રત્વ માનવાની શંકા છે. વળી બુધના દીર્ઘકાલની અપેક્ષાએ મિશ્રતાની પ્રરૂપણા ગ્રન્થકારે જે કરી છે તે પણ અવિધિયુતભક્તિકર્મ અંગે કરી છે. એટલે ઉક્ત લોકમાં પ્રથમપાદ ન વિહિgયgયા...હવું પણ યોગ્ય લાગે છે. પ્રથમ પાદ જો એવું લઈએ તો એની વૃત્તિમાં પણ વિધિયુત... ના સ્થાને અવિધિયુત... શબ્દ જાણ. આમાં એવી શંકા ન કરવી કે અવિધિયુત પ્રજામાં અ૫દોષ હાવાં તે ગ્રન્થકારને પણ માન્ય જ છે તો એવા પૂર્વ પક્ષની શી જરૂર છે ? આવી શંકા એટલા માટે ન કરવી કે ગ્રન્થકારને અવિધિયુતમાં જે અ૯પદોષ માન્ય છે તે દ્રવ્યહિંસાના કારણે નહિ, પણ અજયણા-અવિધિ વગેરેના કારણે. વળી પૂર્વપક્ષીની ચાલ એવી છે કે અવિધિયુતમાં પણ જે ગ્રન્થકાર દ્રવ્યહિંસાના કારણે અહ૫દોષ સ્વીકારી લે તે દ્રવ્યહિંસા તે વિધિયુતમાં પણ રહી હોવાથી વિધિયુતમાં પણ અલ્પષ સિદ્ધ કરી શકાય. આવું ન થાય એટલા માટે ગ્રન્થકારે એવા પૂર્વપક્ષનું ઉક્ત ગાથાથી નિરાકરણ કર્યું છે,
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy