SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૦૬ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ तेरसकोडिसयाई चुलसी जुयाई बारस य लक्खा । . : सत्तासीई सहस्सा दो य सया तह दुरूत्ताय ॥१३५०।। તેરસેર્યાસી કડ, બારલાખ, સત્યાસી હજાર બસો ને બે. (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) - - તેરસે ચોર્યાસી કોડ બારશાખ સત્યાસી હજાર બસ બે (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) આ સંખ્યા છે ભંગી યુક્ત બાર દેવકુલિકાઓની આવેલી સર્વ સંખ્યાના સમૂહમાં - ઉત્તરગુણ તથા અવિરત સમ્યફવરૂપ બે ભેદ ઉમેરવાથી થાય છે. આ બધાયે ભેદ શ્રાવકેના વ્રતના ભાંગાઓના કહ્યા છે. સાધુઓને તે સત્તાવીસ ભાંગા જ થાય છે. તે આ પ્રમાણે ' જે મન-વચન-કાયાથી કરે નહીં એમ મન-વચન-કાયા વડે કરાવે નહીં એમ મન-વચન-કાયા વડે અનુમોદે નહીં. આ નવ ભાંગા થયા. એ વર્તમાન કાળાનુસાર નવ, ભૂતકાળને આશ્રયી નવ અને ભવિષ્યકાળ આશ્રયી નવ એ પ્રમાણે બધા મળી સત્તાવીસ ભાંગા થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે, “સાધુઓને એક–એક (ગે) ત્રણ કરવડે અને ત્રણકાળવડે એમ ત્રણ ઘન રૂપ એટલે (૩૪૩ ૪૩ = ૨૭) સત્યાવીસ સંખ્યા રૂપ બધા ભાંગાની હોય છે. અને ગૃહસ્થના એક સુડતાલીસ છે.” * અહીં ન કરું ન કરવું વિગેરે એક-એક વેગને મન વિગેરે ત્રણ કરણ સાથે ત્રણ કાળ સાથે ચારણ કરવી. તેથી ત્રણેનો જે ઘન એટલે સત્તાવીસ રૂ૫ સંખ્યા સાધુઓના ભાંગારૂપે જાણવી. કારણ કે સાધુઓએ “સર્વ સાવદ્ય યોગ પ્રત્યાખ્યામિ ” એ પ્રમાણે પરચકખાણ કર્યું હોય છે. આથી તેમના પચ્ચકખાણના ભાંગાની સંખ્યાનું પ્રમાણ આ પ્રમાણે થાય છે. સર્વ સાવદ્યાગના પચ્ચકખાણવાળા ગૃહસ્થને પચ્ચક્ખાણના એસે સુડતાલીસ ભાંગા જાણવા. (૧૩૫૦) ૨૩૭. અઢાર પાપસ્થાનક सव्वं पाणाइवायं १ अलियं २ मदत्तं ३ च मेहुणं सव्वं ४ । सव्वं परिग्गहं ५ तह राईभत्तं ६ च वोसरिमो ॥१३५१॥ सव्वं कोहं ७ माणं ८ मायं ९ लोहं १० च राग ११ दोसे .१२ य । कलहं १३ अब्भक्खाणं १४ पेसुन्नं १५ परपरीवायं १६ ॥१३५२॥ . मायामोसं १७ मिच्छादसण सल्लं १८ तहेव वोसरिमो। अंतिमऊसासंमि देहंपि जिणाइ पच्चक्ख ॥१३५३॥ -
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy