SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સારોદ્ધાર t" [૩] પ્રતિક્રમણ દ્વાર - " પ્રતિ એટલે સામું અથવા પ્રતિકૂળ. કમ એટલે જવું. અર્થાત્ સામા કે પાછા જવું તે પ્રતિક્રમણ. આ દ્વારમાં તેની વિધિ કહેવાશે. . [૪] પ્રત્યાખ્યાન દ્વાર - વિવક્ષિત કાલ પ્રમાણની મર્યાદાપૂર્વક પોતાની ઈચ્છાઓને પ્રતિકૂલ થવું, એટલે પિતાની ઈચ્છાને રોકવા જે કથન કરવું, તે પ્રત્યાખ્યાન. તેનું સ્વરૂપ કહેવાશે. પચ્ચખાણ, તે મૂલગુણ અને ઉત્તરગુણ રૂપ છે. [૫] કાત્સગ દ્વાર :1 ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. જેમાં શ્વાસે શ્વાસ વિગેરે આગાર અને સ્થાન, મૌન, ધ્યાન સિવાયની ક્રિયાના ત્યાગપૂર્વક કાયાને જે ત્યાગ, તે કયેત્સર્ગ કહેવાય છે. આ કારમાં તેની વિધિ કહેવાશે. ( ' ' . [૬] એકસે ચોવીશ અતિચાર દ્વાર – ગૃહસ્થ સંબંધી પ્રતિક્રમણના એકવીશ અતિચારોનું વર્ણન આ કારમાં કહેવાશે, भरहंमि भूयसंपइभविस्सतित्थंकराण नामाई । एरवयं मिवि ताई जिणाण संपइभविस्साणं ॥३॥ [૭] તીર્થકરોના નામ ભરતક્ષેત્રમાં ભૂતકાળ તથા વર્તમાનકાળમાં થયેલા અને ભવિષ્યકાળમાં થનારા તીર્થ કરના નામે કહેવાશે. તથા ઐરાવતક્ષેત્રમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં થનારા તીર્થકરોના નામ કહેવાશે. પણ ભૂતકાળમાં થયેલા નહીં....૩ उसहाइजिणिदाणं आइमगणहरपवित्तिणीनामा । अरिहंतऽज्जणठाणा जिणजणणीजणयनामगई ॥४॥ ઋષભ વિગેરે જિનેશ્વરેના પ્રથમ ગણધર, પ્રવતિનીના નામે, તીથ કરપદ પ્રાપ્તિના કારણે, તીથકરને માતા-પિતાના નામે અને તેમનું કદ ગતિમાં ગમન. " (૮) ગણધરોના નામ :ઋષભદેવ વિગેરે જેવીસ જિનેશ્વરના પ્રથમ ગણધરના નામે () પ્રવૃતિનીના નામ :૨૪ તીર્થકરોની પ્રથમ પ્રવર્તિનીના નામે, ( ૧ કોઈપણ પદના એક ભાગથી આખું પદ જણાય છે જેમકે ભામા કહેવાથી સત્યભામાં જણાઈ . આવે છે. તેમ અહિં ઉત્સગ પદથી કાયોત્સર્ગ પદ જાણવું. * * * S
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy