SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર પ્રશ્ન :- હવે તેઓ એક જ આકારે સિદ્ધ થાય છે કે ખીજા આકારે પણ ? ઉત્તર:-ખીજા અન્ય આકારે પણ સિદ્ધ થાય છે. ઉત્તાન-એટલે પીઠને (પાછળ) અડધા નમેલા ( વાંકા વળેલા ) અથવા સમાન આકારે વળેલા વગેરે, આકારથી ઉંચા રહેલા, પાર્શ્વ–સ્થિત એટલે તિતિ રહેલા ( સૂતેલા ), અતિસ્થિત એટલે ઉભા રહેલા, નિષન્ન એટલે બેસેલા, જે જે આકારે રહીને કાલ કરે, તે આકારે સિદ્ધ રૂપે ઉત્પન્ન થાય છે. (૪૮૪) २२० ૫૫. સિધ્ધશિલાનું વર્ણન story aft खलु जोयणस्स जो कोसो । कोरस य छन्भाए सिद्धाणोगाहणा भणिया ॥ ४८५ ॥ अलोए पहिया सिद्धा, लोयग्गे य पइडिया | ફ્ક્ત નાટ્િ સત્તાળ, તત્ત્વ ગતૂળ સારૂ ॥ ૪૮૬ ॥ ઇષા ભારા નામની સિદ્ધશિલા પૃથ્વીની ઉપરનાં એક ચાજનના ચેાથા ભાગના એક ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના કહી છે. અહીંથી શરીર છેાડીને સિદ્ધશિલા ઉપર જઇ લાકના છેડે અલાકને સ્પર્શીને સિદ્ધ થાય છે. સર્વાંŠસિદ્ધ વિમાનની ઉપર. ૧ખાર ચાજન પછી પિસ્તાલીસ લાખ–યાજન લાંબી-પહાળી ઈષાભારા નામની સિદ્ધશિલા છે. તે ખરાખર મધ્યભાગે ૮ યાજન વિદિશાઓમાં એક પ્રદેશ હાનિથી લાંબી–પહાળી છે. અને પછી ખધીરજી પણ પાતળી હાવાથી અંગુલનો અસ`ખ્યાત આછી આછી થતી છેલ્લે માખીની પાંખથી ભાગ જાડી રહે છે. તે બિલકુલ સ’પૂર્ણ સફેદ સુવર્ણ મય સ્ફટીક જેવી નિમ ળ છે. તેના આકાર ખુલ્લી ઉંધી છત્રી જેવા અથવા ઘીથી ભરેલ તેવા પ્રકારના વાટકા જેવા છે. તેના આકાર આવા છે. * તે ઇષતા પ્રાક્ભારના ઉપર એક ચેાજન ગયા બાદ લેાકાન્ત આવે છે. તે યાજનના ઉપરના કોષ એટલે ચાચા ગાઉ, તેઓ ગાઉના સર્વથી ઉપરના છઠ્ઠા ભાગે એટલે ૩૩૩ ધનુષ અને એક ધનુષ્યના ત્રીજો ભાગ એટલે ૩૩૩ ધનુષ્યમાં સિદ્ધાની અવગાહના એટલે અવસ્થિતિ કહી છે આટલી સિદ્ધોની અવગાહના સંભવે છે. કહ્યું છે કે ૩૩૩૩ ધનુષ્ય એટલે ગાઉના છઠ્ઠો ભાગ અને તે જ ઉત્કૃષ્ટ અવગા " P1 j7 હના છે. ૧. અન્ય આચાર્યાં સર્વાથ સિદ્ધ વિમાનથી બાર યાજને લોકાન્ત માર્ગ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy