SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ' આ પ્રમાણે સિદ્ધાંતાનુસારે ખત્રીશ ખાનામાં આયુષ્ય કહ્યા એના કાઠા નીચે પ્રમાણે જાણવા. (૪૧૯-૪૨૯) ક્રમાંશ જિનેશ્વરા ચક્રવર્તી વાસુદેવ ૧ ૧ ૩ ૪ ૫ ૐ ७. ८ ♦ ઓગણીસમા ખાનામાં કુંથુનાથનું ૯૫ હજાર વર્ષાયુ. વીસમા ખાનામાં અરનાથનું ૮૪ હજાર વર્ષાયુ. એકવીશમા ખાનામાં પુંડરીક વાસુદેવનુ ૬૫ હજાર વર્ષાયુ. ખાવીશમા ખાનામાં સુભૂમચક્રવર્તીનુ ૬૦ હજાર વર્ષાયુ. ત્રેવીશમા ખાનામાં દત્ત વાસુદેવનુ પ૬ હજાર વર્ષાયુ. ચાવીશમા ખાનામાં મલ્લિનાથનું ૫૫ હજાર વર્ષાયુ. પચ્ચીસમા ખાનામાં મુનિસુવ્રતસ્વામિનુ અને મહાપદ્મ ચક્રવર્તીનું ૩૦ હજાર વર્ષાયુ. ૧૦ છવ્વીશમા ખાનામાં નારાયણવાસુદેવનું ૧૨ હજાર વર્ષાયુ. સત્યાવીશમા ખાનામાં નિમનાથ અને હિરષેણુ ચક્રવર્તીનું દશ હજાર વર્ષાયુ. અઠ્યાવીશમા ખાનામાં જય ચક્રવર્તીનું ૩૦૦૦ વર્ષાયુ. આગણત્રીશમા ખાનામાં નેમનાથ અને કૃષ્ણવાસુદેવનુ ૧૦૦૦ વર્ષાયુ. ત્રીશમા ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું` ૭૦૦ વર્ષાયુ. એકત્રીશમા ખાનામાં પાર્શ્વનાથનુ ૧૦૦ વર્ષાયુ. ખત્રીશમા ખાનામાં મહાવીરસ્વામિનું ૭૨ વર્ષાયુ. ર ૩ ૪ ૫ ૐ ७ ८ k ૧૦ ૧ O . . . . ૭ O . . .. પ d O n . શરીર પ્રમાણ ૫૦ ધનુષ ૪૫૦ ૪૦૦ ,, ૩૫૦ ૩૦૦ ૫૦ ૨૦૦ ૧૫૦ ૧૦૦ ,, ૯૦ "" ,, * પ્રવચનસારાદ્વાર .. .. .. આયુષ્ય ૮૪ લાખ પૂવર્ષી ૭૨ ૫૦ ૪૦ ૩૦ .. ૧૦ ર ૧ ,, ,, ..
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy