SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શિવરાજર્ષિની કથા તે શીવ તાયસને સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું ગોચર એવું વિભ્રંશ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે નગરમાં આવીને કોની પાસે સંખ્યાવંત દ્વીપનું સ્વરૂપ નિરૂપણ કરવા લાગ્યું. આ અવસરે સર્વના હિતચિંતક એક્વા શ્રી વીર પ્રજીએ પોતાના સાધુએને કહ્યું કે, “હે મુનીશ્વર ! તમે શીઘ શિવ તાપસ પાસે જઈ તેને કહે છે તું લેકેની પાસે દ્વીપ અને સમુદ્રનું મિથ્યા પ્રરૂપણ કર નહિ કારણ કે શ્રી જિનેશ્વરેએ દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા કહેલા છે માટે ઉત્સુત્રનું નિરૂપણ કરનારા પુરૂષને મહા પાપ લાગે છે ” પ્રભુનું વચન અંગીકાર કરી સર્વે સાધુઓએ શિવ તાપસ પાસે આવીને જિનેશ્વર એવા શ્રી વીર સ્વામીની આજ્ઞા કહી. શીવ તાપસ પણ તે વાત સાંભળી ર્મક્ષયને વિષે મનમાં શંકા ધરતે છતે સાધુઓને પૂછવા લાગ્યા કે, “તમને આ સર્વ કયા મહાત્માએ કહ્યું છે?” સાધુઓએ કહ્યું “હે શિવરાજર્ષિ ! સર્વ દર્શનના જાણું અને સર્વ એવા શ્રી વીર નામના મહાત્માએ એ સર્વ અમને કહ્યું છે.” પછી શિવ તાપસ વિચારવા લાગ્યું “હમણાં શ્રી વીરનામના મહાત્મા સર્વજ્ઞ અને રાગરહિત સંભળાય છે તે તે મિથ્યા કેમ બેલે? માટે ચાલ હમણું તેમની પાસે જઈ અને મહારા હદયના સંશને દૂર કરી તેમના કહેલા ધર્મને હું અંગીકાર કરું.” આમ વિચાર કરીને તે શિવ તાપસ સાધુઓની સાથે શ્રીજિનેશ્વર પ્રભુ પાસે ગયો અને પોતાના આત્માને નિ:સંશય કરી પ્રતિબંધ પા ખ્યો. ત્યાર પછી તે મહામુનિ શિવ તાપસ, જિનેશ્વરની પાસે જેની દીક્ષા લઈ થોડા કાળમાં એકાદશાંગીના જાણ થયા. તીવ્ર તપથી ઉપસર્ગને સહન કરી અને કેવળસાન પામી તે શિવમુનિ મોક્ષપદ પામ્યા. અજ્ઞાનવડે કરેલા ઉગ્ર તપથી ઉત્પન્ન થએલા વિલંબ શાને કરી સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું સ્થાપન કરવામાં તત્પર અને તાપસેના અધિપતિ એવા શિવ તાયસ, શ્રી વીર પ્રભુના વચનથી પ્રતિબોધ પામી, વ્રત લઈ એકાદશાંગીને અભ્યાસ કરી અને છેવટ કેવલજ્ઞાન પામી અવ્યય એવા એક્ષપુરના ઐશ્વર્યને પામ્યા. થી રિવર/s”ની કથા સંપૂર્ણ, चसहि करिसहस्सा, सहि अदंत असिरा । दंते अ एगमेगे, पुखरिणीअं अष्ठ ॥ ८१ ॥ ઇકની આજ્ઞાથી ઐરાવત નામના દેવતાએ ચોસઠ હજાર હસ્તિના સ્પ વિકલ્વે તેમાં એક એક હસ્તિને આઠ આઠ મસ્તક, મસ્તકે મસ્તકે આઠ આઠ દાંત અને એક એક દાંતને વિષે આઠ આઠ વા. ૮૧ अष्ट लक्खपत्चाई, तासु पउमाई हुंति पत्ते । पत्ते पने बत्तीस-बद्ध नाडयविही दिव्बो ॥ ८२ ॥
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy