SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - વતીય ગુણ વર્ણન. તાર હિંસુના, કુમાઉં વગપુરમતિ જ્ઞાતિનું वटतसफल कुजातं,नवति कुलाङ्गारमिक्कु फलम् ॥७॥" શબ્દાર્થ– સુજાત--મને પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિ જાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજેરા સમાન છે, કજાત પુત્રવના ફળ સમાન છે, અને કુળમાં અંગારા રૂપ પુત્ર શેલડીના ફળ સમાન છે. ૮ શ્રીમદ્ જિનાગમ પણ એજ પ્રમાણે કહે છે, “પુત્ર ચાર પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે છે. અતિજાતપિતાથી ચઢીયાતા, સમાન જાત–પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા, અને કુબાંગાર પિતાના કુળને નાશ કરનાર.” ભાવાર્થ – બાતઃ – આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષોની સાથે સરખામણું કરી છે. તેમાં પ્રથમ સુજાત–મને પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખાવ્યા છે. જેમ આંબાની ગેટલી વાવવાથી જે જાતની તે ગેટલી હોય તે જ જાતનું આમ ફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી, તેવી રીતે મને અથવા તે પિતા તુલ્યપુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય પૂનાધિક કરે નહીં. તેવા પુત્રને સુજાત અથવા તે સમજાત પુત્ર કહેવામાં આવે છે. રિબા –પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીરાનું વૃક્ષ પ્રમાણુમાં નાનું હોય છે છતાં તેનાથી ઉપ્ત થયેલું કેળું તથા બીજોરારૂપ ફળ મોટું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક સલ્ફ કરી પિતાથી અધિક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાંથી ઉચ, સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે. કુળાતિ”—નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યું છે. જેમ વડનું ઝાડ ઘણું મોટું, છાયા યુક્ત અને તાપાદિક કષ્ટને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારૂ થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ, તુચ્છ અને ઉપકાર રહિત હોય છે.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy