SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણ વિવરણ. ૨૯ સારી નથી. પિરણામે સુંદર એવુ સ્વભાવથી કૃશપગુ હાય તા તે શાલે છે; પરંતુ ફળમાં ( પરિણામે ) વિરસ અને સેાજાથી થયેલુ સ્થુળપણુ હાય તાતે શાલતું નથી. તપસ્વી લેાકેાના વિહાર, આહાર(ખારાક ), વચન અને વ્યવહાર શુદ્ધ વાય છે, અને ગૃહસ્થાને તેા વ્યવહારજ શુદ્ધ જોવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણુથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્ર, પાખ'ડી અને પાસસ્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરવા અને તે દ્રવ્યનુ વ્યાજથી ગ્રહુણુ કરવું વિગેરે પણ મહા દોષકરનાર છે. જે કારણથી કહ્યું છે કે— “અન્યાયકેવવાથં,િ તનાનાં ધનેન યઃ । वृद्धिमिच्छति मुग्धोऽसौ विषमत्ति जिजीविषुः ॥ १ ॥ ” શબ્દા —“ જે પુરૂષ અન્યાયના, દેવના, પાખડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈ તે ક્બ્જે કરી પોતાના દ્રવ્યની વૃદ્ધિ ઇચ્છે છે તે ભાળા પુરૂષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઇચ્છા કરે છેઃ ॥ ૧ ॥ ” લાકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે— “ સેવકન્યા યા વૃત્તિ, મુકબ્જે યદ્યનમ્ । તેનું લનારાાય, ધૃતોઽવિ નર ત્રનેત્ ॥ ? | ” प्रास्त्रे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ પ્રશિયા: પ્રોઢુંતિ, પ્રજાગ્યો ન પેદ્દતિ ૫ ક્॥ प्रजास्वं ब्रह्महत्या च दरिषस्य च यद्धनम् በ ચુપત્ની ચુત ન્ય, સ્વર્ગસ્થમ િવાતયેત્ ॥ ૩ ॥ " શબ્દાર્થ. ધ્રુવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરૂના દ્રવ્યથી જે ધન પ્રામ થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે ! ૧૫ પ્રાણાક સુધી આવ્યા હેાય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઉગેછે પણ દેવદ્રવ્યથી દાઝેલા ઉગતા (ઉદ્દય પામતા ) નથી. ઘણા દેવદ્રવ્ય, એ સ્તુત્યા, રિતીનું ધન, ગુરૂની ભાર્યા અને ગુરૂદ્રવ્ય એ સર્વે સ્વર્ગમાં રહેલાને પણ નીચે પડે છે. ૩૫ શ્ર
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy