SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણું. ૧૫ પાપથી ભય રાખનાર [૪] પ્રસિદ્ધ દેશાચારને આચરનાર પ] કેઇના પણ સંબંધમાં અવર્ણવાદ નહિ બેલનાર તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાદ નહી બેલનાર (૬) ૨ા જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારા પાડોશીએએ યુકત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણું ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) ૩ો શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતા પિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવ વાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦ ) નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર [૧૧] ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર ૧૨ સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર ૧૩ આઠ બુદ્ધિના ગુણેએ યુક્ત ૧૪ નિરંતર ધર્મને શ્રવણ કરનાર ૧૫ ન પચ્યું હોય ત્યાં સુધી ભેજનને ત્યાગ કરનાર ૧૬ હંમેશાના વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેજન કરનાર ૧૭ પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ષનું (ધર્મ અર્થ અને કામનું) સાધન કરનાર ૧૮ જે ૬ો અતિથિ સાધુ અને દીન પુરૂષોને યોગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯]. નિરંતર દુરાગ્રહ નહી રાખનાર ૨૦ ગુણેની અંદર (ગુણી જનની અંદર ) પક્ષપાત રાખનાર ૨૧ મે છો દેશ તથા કાળ વિરૂદ્ધ આચરણનો ત્યાગ કરનાર ૨૨ (પતાના) બલાબલને જાણનારર૩ વ્રતધારી તથા જ્ઞાનથી વૃધેની પૂજા કરનાર ર૪ પિષણ કરવા પિગ્ય જન્મનું પિષણ કરનાર ર૫ ૮ ૫ પૂર્વાપર લાંબી નજરથી જેનાર ર૬ વિશેષ જાણનાર ૨૭ કરેલા ગુણને જાણનાર ૨૮ લેકની પ્રીતિ મેળવનાર ૨૯ શરમ રાખનાર ૩૦ દયાળુ ૩૧ શાંત પ્રકૃતિવાળે ઉર પરે પકાર કરવામાં રે ૩૩ લાઅંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર ૩૪ ઈદ્રિયોના સમૂહને વશ કરનાર (૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળા જે હોય તે ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. ૧૧ અહીં સ્વામીદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસને ઠગ, ચેરી વિગેરે નિંદવા ગ્ય (માર્ગ ] દ્રવ્ય ઉપાર્જન કરવાનું છેડીને પિતપોતાના વર્ણને અનુકલ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. (ઉપર જણાવ્યા પ્રમાણે) શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિઃશંકપણે પિતાના શરીર કરી તેને ફલને ભેગવવાથી અને પિતાના મિત્ર અને સ્વજનાદિકમાં સમ્યક પ્રકારે વહેંચણી કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી કહ્યું છે કે सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः।
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy