SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ एकोन्त्रिंशत्गुण वर्णन. વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લેક વલ્લભ” નામના ઓગણત્રીશમા ગુણનું વર્ણન કરે છે– જોવાવમા–વળી લેકેને એટલે શ્રેષ્ઠ પુરૂષને દાન અને વિનય વિગેરે ગુણોથી જે વહૃભ હોય, તે લેકવલ્લભ કહેવાય છે. આ લેકમાં ક્યો પુરૂષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળે નથી હોત? જનવલ્લભપણું છે તેજ સમ્યકત્વ વિગેરેના સાધનમાં પ્રધાન અંગ ગણાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ કહે છે કે સના વર્ણ, ગદિગં વામ ધીયા વસ” સર્વજન વલ્લભપણું, અનિદિત કર્મ અને કચ્છમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલું છે. વળી જે કપ્રિય નથી હેતે તે ફક્ત પોતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણ ભૂત છે એમ નહીં પરંતુ બીજાઓથી પોતાની ધર્મકિયાને દૂષિત કરાવતે બીજાએના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લોકવશ્વભપણને ઈચ્છા રાખનાર મનુષ્ય આ લોક, પરલોક અને ઉભયલોકના વિરૂદ્ધ કાર્યોને પરિત્યાગ કરવો જોઈએ. આ લોક વિરૂદ્ધ બીજાની નિંદા વિગેરેને કહે છે. તેમાટે કહ્યું છે કે – सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणम् । उजुधम्मकरणहसणं रीढा जणपूअणिज्जाणम् ॥ १ ॥ શબ્દાર્થ સઘળાની નિંદા, અથવા તે વિશેષ કરી ગુણવાન પુરૂષની નિદા, સરલ મનુષ્યની ધમકરણનો ઉપહાસ અને લોકમાં પજ્ય એવા મહાત્મા ઓની અવજ્ઞા કરવી. આ સઘળાં આ લેક વિરૂદ્ધ ગણાય છે. તેવા પરલોક સંબંધી વિરૂધ્ધો આ પ્રમાણે છે–પુરોહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) બમણુ કરવું, ગામનું નાયકપણું, અધિકારપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન,
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy