SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ अथ अष्टविंशतिगुण वर्णन. – – R * મિ૯. વે સતાવીશમાં ગુણનું વર્ણન સમાપ્ત કરી કમથી પ્રાસથ એલ “કૃતજ્ઞ” ગુણના વિવરણને પ્રારંભ કરે છે. * * * Ad રજ્ઞા –તેમજ કરેલું એટલે બીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ એાળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વર્તન કરનારને ખરેખર કલ્યાણને લાભ થાય છે. કેમકે કૃતજ્ઞ પુરૂષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે કહ્યું છે કેलब्भइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मन्नइ उवयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥१॥ उत्तमअहमवियारे वीमंसह किं मुहा बुहा तुब्भे । अहमो न कयग्घाओ कयन्नुणो उत्तमो नन्नो ॥२॥ શબ્દાર્થ –આ લેકમાં પ્રથમ હજાર મનુષ્યને વિષે પણ ઉપકાર કરનાર મળી આવે દુર્ઘટ છે, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને માનનાર તે લાખમાં પણ મળવો મુશ્કેલ છે. ૧. હે પંડિત તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા ગ્યા માટે તર્કવિતર્ક કરે છે ? કારણ કે કૃતધ્ર કરતાં બીજે કઈ અધમ નથી અને કતાથી બીજે કઇ ઉત્તમ નથી. . ૨ જે કરેલા ઉપકારને એળવે છે, તે ખરેખર કુતરાની બરોબરી કરી શક્તો નથી તે બદલ કહ્યું છે કેअशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम्। अपिबहूपकृते सखिताखले न खलु खेलति स्वे लतिका यथा॥३॥ શબ્દાર્થ –ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભેજનના ઉપકારને નહીં ભુલનાર કુતરાની પણ બરોબરી કરી શકતું નથી. વળી જેમ આકા
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy