SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् १२१ તો તેને પણ હિંસા તો કહો જ છો, અને નવતત્વનિદાન વગેરેમાં તમે કહ્યું છે કે શ્રાવકધર્મ હિંસાથી સાધ્ય છે. તો પછી તમે એમ શી રીતે કહી શકો કે – જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ શી રીતે હોઇ શકે ? ___ अथ चेदुत्तरीकरिष्यते नैकस्याप्येकेन्द्रियस्य प्राणान्तकारिणी हिंसा धर्मार्थविधेया श्राद्धशिरोमणीभिरिति, नैतदपि प्रकटयति श्रीमदागमाभिज्ञताम्, आयव्ययविलोकनेनैवाहतानां सर्वत्र प्रवृत्तेः। હવે જો એમ કહો કે શ્રેષ્ઠ શ્રાવકોએ એક પણ એકેજિયના પ્રાણોનો અંત કરનારી હિંસા ધર્મ માટે ન કરવી જોઇએ, તો આ વાત પણ તમારા આગમના જ્ઞાનને છતું કરતી નથી. (અજ્ઞાનને છતું કરે છે.) કારણ કે લાભ-નુકશાનને જોઇને જ સર્વત્ર જૈનો પ્રવૃત્તિ કરે છે. यतो द्रव्यस्तव एकेन्द्रियाणां हिंसा समुत्पद्यते, तया च या हानिः सम्भवेत्ततोऽपि लाभो महीयान् ।। કારણ કે દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયોની હિંસા થાય છે, અને તેનાથી જે હાનિ થાય, તેના કરતા પણ લાભ વધારે મોટો છે. __ यतो द्रव्यस्तवं कुर्वतां श्राद्धानां शुभभावप्रवृद्धेर्यदेकेन्द्रियहिंसया समभद्दरितम्, तदपगमेन प्रभूता भवति कर्मनिर्जरा | કારણ કે દ્રવ્યસ્તવ કરતા શ્રાવકોને શુભ ભાવોની અત્યંત વૃદ્ધિ થવાથી એકેન્દ્રિયની હિંસાથી જે પાપ થયું હતું, તે જતું રહે છે અને ઘણી કર્મનિર્જરા થાય છે.
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy