SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् ११७ यतः-आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी - धर्माधर्मफलोपदेशेनरूपप्रज्ञापनीभाषाया इत्यादिगाथायां असत्यामृषाभाषात्वेन कथनात् । તથા જે એમ કહેવાય છે, કે - જો આ પ્રાસુક કરવાની ક્રિયા ન મનાય, તો પછી ત્રિવિધથી સાવદ્યના પચ્ચક્ખાણ કરનારા સાધુઓ દ્રવ્યસ્તવની પ્રરૂપણા કેમ કરે છે ? કારણ કે તેમાં તો એકેન્દ્રિયોની હિંસા થાય છે. આ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે - આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની અને પ્રજ્ઞાપની - (ભગવતીસૂત્ર શતક-૧૩, ઉદ્દેશ-૭) ઇત્યાદિ ગાથામાં ધર્મ-અધર્મના ફળના ઉપદેશરૂપ પ્રજ્ઞાપની ભાષાને અસત્યામૃષા ભાષારૂપે કહી છે. (૧) આમંત્રણી ભાષા - હે દેવદત્ત ! (૨) આજ્ઞાપની ભાષા - તું આ કર. (૩) યાચની ભાષા - આપો (એમ કોઇ વસ્તુ માંગવી). (૪) પૃચ્છની ભાષા - અજ્ઞાત/શંકિત વસ્તુની પૃચ્છા. - (૫) પ્રજ્ઞાપની ભાષા – હિંસાથી નિવૃત્ત જીવો ભવાંતરમાં દીર્ઘાયુષી થાય છે - ઇત્યાદિ વિનીત શિષ્યને કહેવું તે. (૬) પ્રત્યાખ્યાની ભાષા - કોઇ કાંઇ માંગતું હોય તેને નિષેધ કરવો તે.. (૭) ઇચ્છાનુલોમા ભાષા - કાર્યની શરૂઆત કરતા કોઇ અન્યને કહે - તમે આ કરો, મને પણ આ અભિપ્રેત છે. ૧. જ - દેશજ્ઞાન | ૬ देशजान । -
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy