________________
१३९
दुःषमोपनिषद् नामत्रयेण विख्यातः पाटलीपुत्रपत्तने - इति (त्रिषष्टिशलाकाપુરુષત્રેિ ૨૦//૭૮-૭૧) |
स चार्थलोभातिशयाभिभूतः सन् मुनीनप्यर्थं याचिष्यते, करमददानाश्च तान् रोत्स्यते । सकृत् पुरदेवताकृतनिर्भत्सनेन निवृत्ताग्रहोऽपि पुनरप्यासन्नमृत्युः कल्की सङ्घसहितान् मुनीन् गोवाटके न्यस्य भिक्षायाः षष्ठं भागं याचिष्यते । तदा च सङ्घकायोत्सर्गानुभावेन चलितासनः शक्रो वृद्धद्विजरूपेण तत्रागत्य राजपर्षदि कल्किनं वक्ष्यति-भिक्षुभ्यो भिक्षांशं याचमानः किं न लज्जसे ? मुञ्चामून, अन्यथा ते महाननर्थो
પ્રભુ વીરે કહ્યું કે, ધનના અતિશય લોભથી પરાભૂત થઈને સાધુઓ પાસે પણ ધનયાચના કરશે. મુનિઓ કરવેરો નહીં આપે, ત્યારે તેમને કેદમાં પૂરશે. એક વાર પુરદેવતાના ઠપકાથી આગ્રહ છોડી દેશે. પણ ફરીથી અંત સમયે કલ્કી સંઘસહિત મુનિઓને ગાયના વાડામાં પૂરીને ભિક્ષાનો છઠ્ઠો ભાગ માંગશે. ત્યારે શ્રીસંઘના કાયોત્સર્ગના પ્રભાવે શક્રનું સિંહાસન ચલાયમાન થશે. શક્ર વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ત્યાં આવીને રાજસભામાં કલ્કીને કહેશે કે, “સાધુઓ પાસેથી ભિક્ષાનો ભાગ માંગતા તને શરમ નથી આવતી ? એમને છોડી દે, નહીં તો તારો મોટો અનર્થ થશે. ત્યારે કલ્કીએ