SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ---- - अनुयोगबारसूत्रे गुणो ज्ञान, तयोः स्थितः-ज्ञानक्रियोभययुक्तः साधुः=भावसाधुः मोक्षसाधको भवतीत्यर्थः । अयं भावः-ज्ञानक्रियाभ्यां युक्त एव मुनि मोक्षसाधको भवति, न हवेकै केन युक्त इति । पूर्वमेकैकस्य मुक्तिसाधकत्वं यद् युक्त्या प्रतिपादितं तदसिद्धम् । तथाहि-यज्ज्ञानवादिना प्रतिपादितम्-यद् यदविनाभावि भवति तत्तमाम स्थापना आदि वादियों की अथवा समस्तनयों की वक्तव्यता को परस्पर विरोधिनी उक्ति को सुनकर भावसाधु को चाहिये कि वह सर्वनयसम्मतविशुद्धसिद्धांत को ग्रहण करे-क्योंकि उसीके आश्रय से वह क्रिया और ज्ञान इनमें स्थित हो सकता है । तात्पर्य कहने का यह है कि-क्रिया और ज्ञान ये दोनों परस्पर निरपेक्ष होकर सकल पुरुषार्थ की सिद्धि के कारण नहीं हो सकते हैं । ये दोनों मिलकर ही हो सकते हैं । इस प्रकार से इस बात को जाननेवाला भावसाधु ही मोक्षसाधक हो सकता है क्योंकि वह अपने जीवन में क्रिया और ज्ञान इन दोनों का आराधक होता है। केवल क्रिया या क्रिया विहीन ज्ञान की आराधना से मुक्ति नहीं मिलती है। पहिले जो अपने एक को नयने मुक्तिसाधकता कही है, वह किसी प्रकार से युक्तियुक्त नहीं हैंयह इस प्रकार से जानना चाहिये-ज्ञाननय को लेकर ज्ञानवादीने जो यह कहा है कि जिसका अविनाभावी होतो है वह तत्कारणक होता વ્યતાને પરસ્પર વિધિની ઉકિતને સાંભળીને ભાવસાધુને જોઈએ કે તે સર્વનય સમ્મત વિશુદ્ધ સિદ્ધાન્તને ગ્રહણ કરે. કેમકે તેને જ આશ્રયથી તે કિયા અને જ્ઞાન એમનામાં સ્થિત થઈ શકે છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્રિયા અને જ્ઞાન એ બને પરસ્પર નિરપેક્ષ થઈને સકલ પુરૂષાર્થની સિદ્ધિને કારણે સંભવી શકતાં નથી, એ બને મળીને જ થઈ શકે છે. આ પ્રમાણે આ વાતને જાણનારે ભાવસાધુ જ મેક્ષા સાધક થઈ શકે છે, કેમકે તે પિતાના જીવનમાં ક્રિયા અને જ્ઞાન એ બન્નેને આરાધક હોય છે. ફકત ક્રિયાવિહીન જ્ઞાનની આરાધનાથી મુકિત મળતી નથી. પહેલાં જે અમને એક નયે મુકિત સાધકતા કહી છે, તે કઈ રીતે યુક્તિ યુકત નથી તે આ પ્રમાણે જાણવું જોઈએ. જ્ઞાનનયને લઈને જ્ઞાનવાદીએ જે આ કહ્યું છે કે જે જેને અવિનાભાવી હોય છે તે તત્કારક હોય છે, તે આવું For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy