SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org कावीनुं गोविन्दराजनुं दानपत्र ६३ (૨૮) ત્યારે નૃપર્મઠળ સહિત તે ચર્ચનો નાશ કરી તે મહાશા જે મહાન યુદ્ધમાં યમની અસિના પ્રહારથી ઢીલા થઈ ગયા હતા તેને મજબુત આંધ્યા. શ્રીને સ્થિર અને તેના પીડાતા ગુરૂએ, દ્વિજો, સંતા, મિત્રા, અને અન્ધુજનેાની સેવા કરતી બનાવી અને તેની પાસે પાતાની ઉત્તમ પ્રકાશની ચીરી બલથી ધારણ કરાવી. ( ૨ ) પણ તેના ભાઈ, ઈન્દુસમાન શૌર્ય અને અજીત ચાવાળા શ્રી ઇન્દ્રરાજ પૃથ્વીના નૃપ થયા અને લારેશ્વર મંડળ-જે તેને જે બન્યુ પાસેથી પ્રાપ્ત કરેલા તેના પેશ થયા, ( ૩૦ ) એકલા હસ્તે જેણે વિજય કર્યા અને જે સાહસમાં પ્રીતિવાળા હતા તેને સૈન્ય કુક્ત રાજા સમાન ડુાં, તે મનવાળા નપ ઋખિલ વિશ્વના સ્વામિ દિવ, સિવાય કોઈ પણ અમને નમન કરતા નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) તેના પુત્ર મહાપ્રતાપી, શાસ્ત્રનો અર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્તવાળા, અને ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ શ્રી કરાજ અને અન્ય ગૌણ નામ પરિવાર ધારનાર નૃપ હતા ( ર ) જ્યારે સારૂં રાજ્ય કોનું એ વિષે વિવાહપ્રસંગ ઉન્નતા ત્યારે પૂર્વ સર્વ પ્રજાની ઉન્નતિવાળું બલિનું રાજય ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અપાતું. હવે પૃથ્વી પર આ નૃપનું (ન્ય ( આપશે. ઉદાહરણ્ તરીકે આપીએ છીએ) ( =૩ ) ઇચ્છાથી અધિક વૃદ્ધિ વરસાવતા મેઘ વૃદ્ધિ કરતો ટકે ત્યારે ખેડૂતોને મન જે લાગણી થાય તે તેના સેવડા પર લક્ષ્મીના વરસાદ વરસાવનારના મત્યુથી તેમને ( સેવકોને હૃષ્ટપ (૩૪) તેનાથી છેઠેલાં અનેક શેરના ચંઠ પ્રહારથી યુહમાં આવેલા રાત્રુગોની ઘટા, કલ્પાન્ત સમયે પ્રકટતા પ્રબળ વાતથી અહીં અને ત્યાં ડાલતા મહાન પર્વતેાની ગતિનું અનુકરણ કરતી. ( ૩૫) તેના અનુજ, જેના ચા દૂર પ્રસર્યા હતા, જો પાતાના શત્રુઓના મંડળના પૂર્ણ પરાજય કર્યાં હતા, તે વિખ્યાત નૃપાધિપ શ્રી ગેવિંદરાજ હતા. તે દાન અને વિજય માટે આ પૃથ્વી જો કે બહુ ખંડ (દ્વીપ ), સાગર, પર્વત, વન, અને મહાન નગરા સમાવે છે, છતાં તેના કર જેટલા અલ્પ પ્રમાણુ વાળી ગણે છે. (૩૬) કયા શત્રુ તેનાથી નાશ પામ્યા નહતા. અથવા કયા અર્થએ તેની પાસેથી નિત્ય દાન મેળવ્યું નથી ? ક્યા સજજને તેની પાસેથી માન મેળવ્યું નથી અથવા કયા દુર્જને ઈજા સહી નથી ? જયારે તે નૃપ હતા ત્યારે તેના મનુશ્રવસ્થાની પત્ની અહંકારથી ભૂષિત બની નહતી અને શત્રુની પત્ની ભૂમિ પર કાટતી નહતી ! આમ તેનાં પરાક્રમા સર્ચ ચીજમાં સફળ હતાં. (૩૭) તેના શુદ્ધ અને અનેક ગુણ જેવી રીતે તેની શુદ્ધ અને અસંખ્ય પત્ની (૩૮) યુદ્ધમાં ક્રમ સમાન પરાક્રમ વાળા તે વિશ્વ, સર્વ શત્રુશ્માને વશ કરવા શક્તિમાન વિજયાનું ચિત્રપટ થયું તેના સિવાય અન્ય સ્થાનક જાણુતા નહતા કહિં પણ તેના સિવાય અન્ય ગૃહ દેખતી નઠ્ઠીં તેના વિક્રમની સીમાં ફક્ત વિશ્વ જાણતું, અને પ્રબળ કરથી પ્રાપ્ત કરેલા વીલાવાળા તેના ૧ વડાદરાનાં પતરાં ઉપર આ શ્વાન નં, ૨૧ છે. ૨ આ શ્લોક, વડેદરાનાં પતરાંમાં નં. ૩ છે અને ગાવિન્દરાજ. ૧ લાને લાગુ પાડયા છે. ૩ આ લેકનાં છેલ્લાં બે પાદો વડાદરાના લેખના ચાથા ôાકમાં આવે છે, જ્યાં વાંચન પૂર્વમ ને બદલે મુહમ્ છે; વડોદરા લેખમાં કક રાજ ૧લાને લગતા આ શ્લોક છે. ૪ આ શ્લોક વડોદરાના લેખામાં પાંચમા છે, અનેક રાજ ૧ લાને સંખાધી છે. આ પ્લાકના અ` માટે પડિત શારદાપ્રસાદી બિલકુલ ખ્યાલ ન હતા. તેથી આ શ્લોકના તેના ખાટા અનુવાદથી ગુજરાતના ઈતિહાસ માટે ઘણાંજ પાયાવગરના અનુમાનેા ઉત્પન્ન થયાં છે. (જુઓ ક્રનીંગહામ અ. 15. પા. ૩૫૩) ૫ આ શ્લોક વડેદરા પતરામાં ૯ મો છે, કે વડેરા પરાના બ્લેક ૨૦મે જુએ ' For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy