SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૨ ) .. . . શ્રી કૃષ્ણરાજનું ચરિત કૃષ્ણ સમાન અદેષિત હતું. • (૧૩) • • • • • ••• • • • • • • • • • ••• (૧૪) .. (૧૫) ... ... તેણે સત્વર “રાજાધિરાજ' અને “પરમેશ્વર ” ના શુભ મહાશબ્દની પ્રાપ્તિ કરી. (૧૬) ... ... ... તેના પ્રબળ કરે મદ ભરેલા શત્રુઓનું મંડળ જોયું કે સત્વર તેમને નાશ કર્યો (?) (૧૭) તે ચાર સાગરથી આવૃત બની ભૂષિત થએલી પૃથ્વીને અને ત્રયી વિદ્યાને પણ પાલક હતું. તે દ્વિજોને ઘણું ઘી આપતો. તે દેવેને પૂજતે અને ગુરૂઓને માન આપતે. અથિએના તે મનોરથ પૂર્ણ કરતઃ ગુણ જનમાં પ્રથમ હતે લક્ષમીને વલલભ હતા અને પિતાનાં મહાન તપથી તે સ્વર્ગનાં ફળને ઉપભેગા કરવા અમરોના ધામમાં ગયે. (૧૮) તેને પુત્ર વલલભ નામથી વિખ્યાત, પરાજય પામેલા પૃથવીના શત્રુઓની પત્ની એને વૈધવ્ય આપવામાં દક્ષ, ક્ષણમાં શત્રુના મસ્ત ગજેનાં યુદ્ધમાં કુમ્ભ ભેદનાર અને સેનાઝની ધૂળથી શ્વેતા બનેલા શર સહિત, જપેત છત્રથી રવિકિરણને તાપ દૂર થવાથી સદા લીલાવાળી ગતિથી ચાલનાર શ્રી ગોવિંદરાજ હતું. (૧૯) તેને અનુજ અતિ મહેમાવાળે અને અપ્રતિબદ્ધ પ્રતાપવાળો શ્રીધવરાજ સર્વ પિને પરાજય કરી ક્રમે ઉષાના સૂર્ય સમાન ચંડ પ્રતાપવાળ બને. (૨૦) જ્યારે તે સનુપમાં મણિ, રાષ્ટ્રફ નાયક થયો ત્યારે અખિલ જગત તેને નિત્યને આધ્યાત્મિક ગુરૂ સુસ્વામિ કહેતું. જ્યારે સાગરથી સાગર સુધીની ભૂમિ પર તે ધમી, અને સત્યને અનુરાગી, રાજ્ય કરતા હતા ત્યારે પ્રજા કબુલ કરતી કે, ખરે સત્યયુગ પુનઃ આવ્યો હતો. ( ૨૧ ) બધુ જનને અનરંજી; તે પ્રસન્ન થાય ત્યારે સદા અર્થિઓના મંડળને તેની સર્વ લક્ષમી આપતેઃ જ્યારે કોપાયમાન થતા ત્યારે તે મહાન વીર યમના પણ પ્રાણુ સત્વર હરી લેતે. (૨૨ ) ચાર સાગર સહિત પૃથ્વી પર તે ધમી રાજ્ય કરતા હતા. ત્યારે જાના હૃદયમાં પરમ આનન્દ હતા. (૨૩) તેને પુત્ર, તેના વંશનું ભૂષણ, ઉદાર, જનવલ્લભ, પ્રતાપ તથા ધનસંપન્ન, વિખ્યાત શર્થવાળા, શત્રુઓને પીડનાર, અને સંતાથી જગતમાં ઉજવાતા યશ વાળા ગેવિંદરાજ હં. (૨૪) તેનું અપર વિખ્યાત નામ પુથ્વીવલ્લભ હતું. તેણે, એકલાએ, ચાર સાગરથી બંધાએલી પૃથ્વીને પિતાને શરણુ કરી. | ( ૨૫ ) વિશ્વ આત્મા એક રૂપવાળે છે, છતાં, ભેદવાદિઓને અનેક રૂપવાળે દેખાય છે; તેમ જ્યારે તેણે આ શત્રુઓને સૈન્યને અગાધ સાગર તેના બાબાળથી એળો ત્યારે તે યુદ્ધમાં, શત્રુઓને અનેક રૂપવાળ દેખા | (૨૬) “ હું એકલો છું અને પૂરતાં શર વિનાને છું: શત્રુઓ સજજ અને અનેક છે. ” આવા વિચારો તેને કદિ સ્વપ્નમાં પણ આવતા નહીં તે યુદ્ધમાં તે કયાંથી જ ? | ( ૨૭) જ્યારે સ્તંભ આદિ અનેક અન્ય નૃપે એકત્ર થઈ તેમના બાબળથી રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દ જે તેણે રાજ્યાભિષેક કળશના જલથી અભિષેક થઈ તેના પિતા પાસેથી પ્રાપ્ત કર્યા હતા તેની પાસેથી તેડી લેતા. ૧ લોક ૧૩ અને ૧૪ ને સાધારણ અથ પણ આ ટુકડાઓમાંથી હું કરી શકી નથી. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy