SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 236 ચોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ શાતામાં હોય તેનો ચહેરો પ્રસન્ન હોય અને તેનો રાવણને ધરણેન્દ્રની આ ઓફરમાં કશું આકર્ષણન વિષયભોગ-વિષયલંપટભાવ ઘટતો હોય. થયું. એ કહે છે - તમે શું આપી શકવાના? મારે જુઓ, ઉપર ઉપરનાદેવલોકમાં મનની શાતા પ્રભુભક્તિના બદલામાં જે જોઇએ છે, તે તમે વધતી જાય છે, અને ઇન્દ્રિયની ખણજ, વિષય- આપી શકો તેમ નથી. મારે તો જ્યાં સદા આનંદ લંપટતા ઘટતી જાય છે. પહેલા બે દેવલોક સુધી છે, એવો મોક્ષ જોઇએ છે, બોલો, તમે આપી દેવો મનુષ્યની જેમ ભોગ ભોગવે. ત્રીજા દેવલોકના શકશો? ત્યારે ધરણેન્દ્રને પણ આની ભક્તિ સામે દેવ માત્ર સ્પર્શથી સુખ માણે. એમ ઉપર ઉપર હારવું પડ્યું. આ ભક્તિનો આનંદ છે, એની સામે દેવલોકોમાં જતાં કમશઃ રૂપ જોઇ, માત્ર શબ્દ બાહ્ય બધું જ તુચ્છ – કુછ નહીં લાગે. રાવણ સાંભળીને અને છેવટે માત્ર મનમાં વિચાર કરીને યુદ્ધ માટે નીકળ્યો હોવા છતાં સહાયમાટે કશું ઉત્તરોત્તર વધુ વધુ સુખનો અનુભવ કરે. ત્યાં માંગતો નથી. કેમ? એણે કોઈ લાલસાથી ભક્તિ અડવાનું, જોવાનું કે ગીતઆદિ સાંભળવાનું ય ન કરી ન હતી. એ ભાવથી ભક્તિ કરી હતી કે હોવા છતાં સુખ વધતું જાય. શાતા વધતી જાય. જિંદગીમાં કરવા જેવું કશું હોય, તો તે પ્રભુભક્તિ થાવત્ રૈવેયક અને અનુત્તરમાં તો વિષયભોગની જ છે. આ જ ખરું જીવન છે. બાકી બધું બહારનું કોઇ ખણજ જ ન ઉઠે. એ માટેની આતુરતા જ ન છે. એ કંઈ જીવન નથી, સન્નપાત છે. જાગે. અને શાતા કેવી જોરદાર? વર્ણવી ન શકાય આ વિચારણા સમ્યકત્વના બળપર છે. યોગની પાંચમી દષ્ટિમાં રહેલો આ આંતરિક આ બતાવે છે કે વિષયોની ખણજ-આતુરતા આનંદ-પ્રસન્નતા અનુભવે છે, માટે જ એનું શરીર આ બધી મનની અશાતાની સૂચિકાઓ છે. આ કાંતિમય હોય છે ને ચહેરો તથા આંખ પ્રસાદયુક્ત અશાતા જ જોન ઉઠ, વિષયોની ઘણી ગુલામી- હોય છે. માંથી મુક્તિ મળી જાય. રૈવેયકમાં તો મિથ્યાત્વી એટલું જ નહીં એમની વાણીમાં (૮) પણ ગયો હોય. એ પણ વિષયભોગ વિના સૌમ્યતા ભળેલી હોય છે. ઉન્માદ, દીનતા, ગજબની શાતા અનુભવે છે. પણ સમય– ઉકળાટ વિનાની વાણીના એ સ્વામી બને છે. પામતો એક જીવ એથી પણ વધુ શાતાને સહજ સમ્યગ્દર્શનથી જોઈ લીધું છે, કે બાહ્યબધું ઉન્માદ અનુભવે છે. અને ચિત્તની પ્રસન્નતાનો અનેરો કરાવનાર છે, તેમાટે હૈયાને શા માટે ઉકળાટભર્યું અનુભવ કરે છે. પછી બાહ્ય પદાર્થોમાં જરા પણ કરવું? પદાર્થો ઊભા રહે છે. ને મન માંકડુ-વાંદરો સારું લાગે નહીં. માત્ર પરમાત્માની ભક્તિ વગેરે જ એની આજૂબાજૂ ઠેકડા મારે રાખે, એ કેટલું ઉચિત સારા લાગે. હા, એને ચક્રવર્તીના ભોગ- ૬૪ હજાર છે? મારા મળેલા ભોગોમાં છે વિશિષ્ટતા કઈ, કે રાણી-મહેલો, નવનિધિઓ, આ બધા પણ તુચ્છ તે માટે મારે ઉન્માદ કરવો પડે ? ઇન્દ્રવગેરેના ભોગો લાગે. એકમાત્ર પ્રભુભક્તિ જ માલવાળી લાગે. આગળ આ સાવ તુચ્છ છે. રાવણે અષ્ટાપદપર્વત પર કરેલી પ્રભુભક્તિથી એ જ રીતે “જે થાય છે, જે થશે, તે ભાગ્ય ધરણેન્દ્ર ખુશ થયો. કહે છે - તારી પ્રભુભક્તિથી મુજબ થવાનું છે આવા વિચારો કરી તે હૈયામાં હું પ્રસન્ન થયો છું. તું માંગ, માંગે તે આપું! ત્યારે દીનતાને પણ લાવવા દેતો નથી. પ્રભુભક્તિથી અનન્ય ચિત્ત-પ્રસન્નતા અનુભવતા અમદાવાદના છોટુભાઈ સંઘવી. મહાન તેવી.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy