SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ વાહિતાનો ખપ કરીશ-અભ્યાસ કરીશ, તો જ રોમાંચ અને હર્ષોલ્લાસ સાથે સાંભળવું. આગળ વધતાં ત્યાં પહોંચાશે. એના બદલે (૫) શ્રવણ કરતા જવું તે વક્તાના શબ્દ વિહ્વળતામાં તો ઉર્દુ નિર્વિકારદશાથી આવું શબ્દ પકડીને, તેમજ આગળ આગળ સાંભળતાં ઠેલાવાનું થાય છે. પાછળ પાછળનું ધ્યાનમાં રાખીને અને વક્તાના કહેવાનો આશય સમજીને સાંભળવું. શબ્દ શબ્દ ચોથી દીપ્રાદષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પકડવો હોય એટલે સહેજ પણ શૂન્યમગજ કરાય આવે છે, ત્રીજી દષ્ટિમાં શુશ્રુષા ગુણ આવ્યો છે, નહિ. પાછળ પાછળનું ધ્યાન રાખવું હોય એટલે એટલે સહજ છે કે એમાં આગળ વધતા તત્ત્વશ્રવણ મગજ બીજે ત્રીજે લઈ જવાય નહિ, સાંભળેલાને ગુણ આવે, કેમકે શુશ્રુષા એટલે કે શ્રવણની સંભાળવામાં જ પરોવી રાખવું પડે. સાંભળતાં તાલાવેલી છે, એ સહેજે ગુરુને શોધે અને એ મળી વક્તાનો આશય સમજીને જ ચાલવું હોય, એટલે આવતાં એમની પાસે શ્રવણ કરે. સાંભળેલામાં ઊધોકે આડો ટેઢો ભાવ ન લેવાય. આ શ્રવણ કેવી રીતે કરે? શ્રવણ દિનભર કરે, એના લાભ ધ્યાનમાં રહે કે તત્ત્વશ્રવણગુણથી આગળ આ રીતે શ્રવણ કરે, એમાં આનુષંગિક કેટલા વધીને પાંચમી યોગદષ્ટિમાં તત્ત્વબોધગુણપર બધા લાભ થાય! જવાનું છે, તો એ તત્ત્વબોધ થાય એ રીતનું અહીં (૧) વાચનામુદ્રાએ બે હાથની અંજલિ તત્ત્વશ્રવણ જોઇએ. એ કેવું હોય? તો કે જોડી સાંભળે, ત્યાં ગુરુના વિનયધર્મનો અને નમ્રતા શ્રવણવિધિ ગુણનો લાભ મળે. નહિતર હાથ ગમે તેમ રાખ્યા (૧) પહેલા નંબરમાં ગુરુનો બાહ્યથી હોયને બેઠક આરામની રાખી હોય, એમાં એલાભ બરાબર વિનય સાચવીને અને આભ્યન્તર-હૈયામાં તો ગયા, ઉર્દુ આત્મામાં અવિનય, અભિમાન ગુરુપર અતિશય બહુમાન ધરીને સાંભળે. વગેરે કચરા પેઠા ! કેવી દુર્દશા! ગયો તત્ત્વશ્રવણ જ (૨) સાંભળવાનું તે ઉભડક પગે બેસીને કરવાનું શ્રવણ કર્યું પણ ખરું, કિન્તકમાઇ લાવ્યો અને અંજલિ જોડીને, તેમજ આખા શ્રવણ કચરા! ત્યારે વાચનામુદ્રાથી વિનય, નિરહંકારિતા દરમિયાન એકમાત્ર ગુરુપર દષ્ટિ, ને એક પણ કમાવાનું થાય. એમ ડાફોળિયું નહિ, કે માથું નીચું ઘાલવાનું નહિ. (૨) શ્રવણવખતે સંભ્રમગુણથી શાસ્ત્ર અને (૩) શ્રવણકાળમાં બીજી કોઈ જ પ્રવૃત્તિ ગુરુપર બહુમાન કમાવાનું થાય, મનની એકાગ્રતા નહિ, દા.ત. આસનકપડું સરખું કરવું, ચીજ વસ્તુ સધાય. ગોઠવવી, વારેવારે એક પગ નીચોને બીજો ઊંચો (૩) ડાફોળિયા વગેરે નહિ, તેથી બાહ્યકરવો, માથે હાથે પગે ખણ્યા કરવું, બીજા સાથે ભાવ બહિરાત્મભાવ અટકે. વાતો કરવી, બીજાને જવાબ દેવા, ઝોકા ખાવા (૪) બીજી ત્રીજી પ્રવૃત્તિ નહિ, એથી વગેરે કશી પ્રવૃત્તિનહિ. યોગીની જેમ સ્થિર બેસીને અમૂલ્ય યોગ સ્થિરતાની કમાઈ થાય. સાંભળવું. (૫) વક્તાના શબ્દ શબ્દ પકડાય, તેથી (૪) સાંભળવાનું તે જાણે અપૂર્વ નિધાન મૃતની સક્યિ મમતા ઊભી થાય. નહિતર શ્રુતની મળી રહ્યું છે, એ ભાવથી સંભ્રમ સાથે અર્થાત્ મમતાનો દાવો તો રાખે, પણ મૃતગ્રહણ કરતી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy