SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 162 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ અહોભાવ! “મારા ભગવાને બતાવ્યું !” એવા અથવા જેમને ઉદ્દેશીને કરાય છે, તેમના ગુણો સાથે બહુમાનભાવ સાથે થાય, તો સંપત્તિનું આગમન પણ આ અનુષ્ઠાનોદ્વારા સંબંધ જોડાય છે. સાધુને થાય. રસ્તે જતાં સાધુના દર્શન થાય અને “સાધૂનાં નમસ્કાર ઊછળતા ભાવથી કરનારો સાધુના દર્શન પુણ્યઆમ અહોભાવથી માથુ ઝુકાવી ગુણોની અને સાધનાઓની પણ અનુમોદનાનો મFએણ વંદામિ’ કહેવા જેવી નાની ક્રિયા કરો, લાભ મેળવે છે. કેમકે સાધુને જે નમસ્કાર કરવાની તો પણ તમને સાધુવિનય સંપત્તિની મોટી કમાણી બુદ્ધિ થાય છે, તે તેમનો ચહેરો જોઈને નહીં, પણ જ છે! ગુણો-સાધનાને જોઇને થાય છે. માટે દરેક અનુષ્ઠાનમાં કમાણીની તક- નમસ્કાર મહામંત્રના જાપનો આ એક સંપત્તિના આગમને જોતાં શીખો. દાન આપ્યું. વિશિષ્ટ લાભ છે. “નમો અરિહંતાણ” બોલો કે ચલો, પરોપકાર અને ત્યાગની સંપત્તિ પ્રાપ્ત થઈ. તરત નજર સામે ભૂત-વર્તમાન-ભાવીના અનંતા અલબત્ત અહીં પાત્રની પણ મહત્તા છે, પાત્ર તીર્થકરો સમવસરણમાં બેઠેલા દેખાય અને પોતે સુપાત્ર હોય, તો સંપત્તિમાં એ વિશેષતા ઉમેરાતી એ તીર્થકરોને નમી રહ્યો છે, તેવી લાગણી ઊભી હોય છે. થાય. આ એક નમસ્કાર અનંતા તીર્થકરોને પહોંચ્યો! કોઈ પણ અનુષ્ઠાનથી બે લાભ થવા જોઇએ લાભ કેટલો? અનંતા તથંકરોના પ્રત્યેકની તીર્થંકર - (૧) શુભભાવનો અને (૨) શુભ પુણ્યનો. થવાની સાધનાની, તીર્થંકર તરીકે શુભ કાર્યોની અને અશુભઆશયથી, મલિનઆશયથી, તુચ્છ તીર્થકરોના અનંત ગુણોની અનુમોદનાનો સીધો ઇચ્છા પૂર્ણ કરવાના આશયથી સારું પણ અનુષ્ઠાન લાભ મળી ગયો! થાય, ત્યારે આશય-ભાવ અશુદ્ધ છે. જેમકે પણ આ બધું થાય ક્યારે ? તમે દરેક કુટુંબને - જમાઈને અપાતી પહેરામણી પાછળ અનુષ્ઠાનમાં તેવી-તેવી સંપત્તિ લાવનાર ભાવ આશય અશુભ છે. તેથી અશુભ ભાવ-પાપની ઊભો કરોતો. એટલે કે “મારે આ અનુષ્ઠાનથી આ કમાણી છે. એ જ પહેરામણીની ક્રિયા સાધર્મિકને આત્મકમાઈ મેળવવી છે એવો ભાવ ઊભો થવો થતી હોય, ત્યારે આશય શુભ હોવાથી શુભભાવ જોઇએ. આ આત્મકમાઇ જેવી કલ્પી હોય, અને અને પુણ્યની કમાણી થાય છે. અલબત્ત, ક્યારેક પછી એમાં જેવા શુભભાવો પૂર્યા હોય, તેવું ઉપરોક્ત બંને ક્રિયાઓમાં આશય વૈપરીત્ય પણ અનુષ્ઠાન થાય, અને તેવી સંપત્તિની કમાણી થાય. સંભવે છે. અને ત્યારે લાભ-નુકસાનના લેખા- તેથી તહેતુ – સંપત્તિ – વિનયાદિસંપત્તિ જોખા પણ બદલાય છે. મેળવવાના હેતુથી કરાયેલું અનુષ્ઠાનસદનુષ્ઠાન બને કોઇ પણ ક્રિયા જ્યારે પરાર્થમય બને છે, છે. ત્યારે તે શુભભાવ લાવનારી બને છે. એમાં સ્વાર્થ અહીં જિજ્ઞાસા થાય, ક્યું અનુષ્ઠાન કરવું? ગૌણ હોય છે. તેથી અશુભભાવ રહેતા નથી. કેવી રીતે કરવું? કયા ભાવથી કરવું? કઈ કઈ પરાર્થભાવ ઉત્તમ શુભભાવ હોવાથી સંવર- સંપત્તિકમાવવા કરવું. તે-તે અનુષ્ઠાનથી કઈ કઈ નિર્જરામાં અને શુભસંસ્કારમાં કારણ બને છે. અને સંપત્તિ મળે? ઇત્યાદિ.. માટે જ સદનુષ્ઠાન માટે શુભકિયા પુણ્યબંધમાં નિમિત્ત બને છે. એક લક્ષણ મુક્યું વળી શુભાનુષ્ઠાન જેમના પરની શ્રદ્ધાથી જિજ્ઞાસા: મોટેભાગે અનુષ્ઠાન - ક્રિયાઓ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy