SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 113 સમાધિનો અભિનિવેશ આચાર અને ઉપદેશ રાખી પરનો દ્રોહ કરવાનું ન એટલી હદે પહોચે, કે પોતે જાણે જાતે વીતરાગ જ કરવું. થવા માંડ્યો છે એવું લાગે, ધ્યાનની આ કક્ષાનો પ્ર. - અહીં જો ‘શીલ પદથી આચાર અને અભ્યાસ વધતો જાય, વધતાં વધતાં મન વીતરાગ ઉપદેશ જ લેવા છે, તો શીલનો સીધે સીધો એ અર્થ સાથે અભિન્ન એકાકાર થઈ જાય, એ સમાધિ ન કરતાં પરદ્રોહવિરતિ અર્થ કેમ લીધો? અવસ્થા છે. પાલક પાપીની ઘાણીમાં બંધક ઉ. - આચાર અને ઉપદેશને પરદ્રોહ- સૂરિના શિષ્યોએ પીલાતાં પીલાતાં, એમ બંધક ત્યાગરૂપે કહેવાનું કારણ એ, કે જો સીધે સીધો મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેએ ઘોર ઉપસર્ગ એટલો જ ખ્યાલ હોયકેશીલથી મારે અમુક અમુક સહતાં સહતાં વીતરાગનું ધ્યાન લગાવી, મનને આચારપાળવાના છે, ને આચારનો ઉપદેશદેવાનો વીતરાગ ભગવાનમાં સમર્પિત કરીને ભગવાનની છે, તો સંભવ છે કે મનને એમ થાય, કે બને તેટલું સાથે એકાકાર સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી હશે. પાળશું, અને એથી એમાં શક્યમાં પણ શિથિલતા એટલે જ એમના આત્મામાં સમત્વયોગની પ્રમાદ આવવા સંભવ છે. પરંતુ જો એ ખ્યાલ હોય, અવસ્થા ઊભી થઇ. એમાં મનોવૃત્તિનો સંક્ષય કે મારે એ આચાર ઉપદેશમાં આ ધ્યાન રાખવાનું કરતાં કેવળજ્ઞાન પામી ગયા, અને ત્યાં જ શેષ છે કે એમાં જ્ઞાનીનો અને લોકનો દ્રોહનથાય એવા કર્મોનો ક્ષય કરી મોક્ષ પામી ગયા. પ્રકારના જ આચાર અને ઉપદેશ પાળવાના છે. આવી સમાધિનો અભિનિવેશ રાખવાનો. આ ધ્યાન હોય તો પાલનમાં પ્રમાદ નહિ થાય. મનને થાય કે તારણહાર આ જ, માનવભવ પ્રાપ્ત એટલા માટે અહીંશીલ પરદ્રોહવિરતિ સ્વરૂપ લીધું. કરવા જેવી આ સમાધિ જ.’ એની મમતા સાથે મુક્તિવાદી સંન્યાસીને શ્રુત અને શીલની જેમ એનો આગ્રહ આવી જાય, એટલે એની પ્રતિપક્ષી ત્રીજો સમાધિનો અભિનિવેશ હોય. પોતાની રાગાદિભરી અવસ્થાપર ભારે ધૃણા રહે, (૩) સમાધિનો અભિનિવેશ: શ્રુતનો ને એ બને તેટલી ખંખેરતા જવાય. શીલનો અભિનિવેશ છે, એટલે ચિત્ત કુદરતી રીતે મિથ્યાશાસ્ત્રથી ઉત્પન્ન કુતર્કનો અસદ્ એમાં જ રહે. ચિત્તનું આ એમાં બંધાવું, એ ધ્યાન અભિનિવેશ હટાવ્યા પછી અભિનિવેશ શ્રુતછે, ધ્યાનમાં મન પ્રશસ્ત વસ્તુને સમર્પિત થતું જાય શીલ-સમાધિનો જાગે. એનો પ્રભાવ કેવો પડે છે છે. દા.ત. અરિહંત ભગવાનનું વીતરાગતરીકે ધ્યાન કે પોતે જિનભક્તિ કરતો હોય, એમાં ભક્તિના લગાવ્યું, તો મન વીતરાગમાં ચોંટવા માંડે છે, તે ઉત્તરોત્તર ચડિયાતા યોગની પ્રવૃત્તિ કરે છે, પૂજાએવું કેવીતરાગને મન અર્પિત થવા માંડે છે. સીતાને સ્તોત્ર-જપ-ધ્યાન-લય, આ પાંચ ભક્તિની મન એક રામ, તો એનું મન રામમાં એવું સમર્પિત ઉત્તરોત્તર ચડતી અવસ્થા છે. કહ્યું છે, - થઈ જતું, કે એ વખતે બીજી કોઈ વ્યક્તિનો કે પૂળાક્યોટિક સ્તોત્ર, સ્તોત્રોટીનો નાદ. વસ્તુનો ખ્યાલ નહિ. એવું વીતરાગમાં આપણું નોટિસ ધ્યાન, ધ્યાનોટિસમો નો મન એવું લાગે કે વીતરાગને સમર્પિત થઈ જાય. આ ‘લય’ એટલે સમાધિ અવસ્થા છે, જો ત્યાં વીતરાગ સિવાય બીજી કોઈ વ્યકિત કે સમાધિનો અભિનિવેશ લાગી જાય, તો એ વસ્તુમાં મન જાય જ નહિ. પહેલાની પૂજા-સ્તોત્ર-જપ-ધ્યાન એ ચાર ધ્યાનમાં મનનું આ સમર્પણ વધતું વધતું જિનભક્તિમાં કેવો રંગલાગે? વિચારવા જેવું છે કે
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy