SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra શ્રી व्यवहारसूत्रम् દા.ત. દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યનમાં બન્ને ચૂર્ણિમાં પ૭ નિર્યુક્તિગાથાઓ છે તેના હારિભદ્રીટીકામાં નિર્યુક્તિની ૧૫૦ ગાથાઓ જોવામાં આવે છે. બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર વગેરેની નિયુક્તિ અને ભાષ્ય ક્ષીર-નીર જેમ ! એકમેક થઈ ગયા છે એવી વાત મહાન ટીકાકારોએ કરી છે ત્યારે નિયુક્તિની મનાતી કોઈક ગાથાઓના અંતરંગ પરીક્ષણના આધારે નિર્યુક્તિકારનો સમય નક્કી કરવાની કસરત કરવી અર્થહીન છે” એવું પૂ. જંબૂવિજયજી મ.સા.એ રૂબરૂમાં વાતચીતમાં કહ્યું હતું. નિર્યુક્તિઓની રચનાના ઉલ્લેખો પ્રાચીનકાળથી મળે છે ત્યારે પ્રચલિત માન્યતા ‘નિર્યુક્તિ ચૌદપૂર્વધરની રચના છે.” એ યોગ્ય જણાય છે. | ‘વ્યવહારનિર્યુક્તિ' (પ્રકાશકઃ જૈન વિશ્વભારતી લાડનૂ) આ પ્રકાશનમાં નિર્યુક્તિ ગાથાઓને અલગ તારવવા પ્રયાસ થયો છે. પાછળથી આ જ સંસ્થા તરફથી પ્રકાશિત | વ્યવહારભાષ્ય' પ્રગટ થયું છે તેમાં પણ જોકે નિયુક્તિ ગાથાને અલગ તારવવા પ્રયાસ | થયો છે. પણ, એ બે સંસ્કરણમાં પણ નિર્યુક્તિાગાથા નિર્ધારણમાં થોડો ફેર કરવાનો થયો છે. મતલબ કે નિયુક્તિ-ભાષ્યને અલગ કરવાનું કામ મુશ્કેલ છે. संपादકીય 15 For Private And Personal Use Only
SR No.020934
Book TitleVyavahar Sutram Part 01 pithika
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy