SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री व्यवहार सूत्रम् 14 નિષુત્તિઅણગમ. એટલું જ નહીં પરંતુ નિયુક્તિ રૂપે પ્રસિદ્ધ ગાથાઓ પણ અનુયોગદ્વારમાં આપવામાં આવી છે. પાકિસૂત્રમાં પણ નિમ્નત્તિને એવો પાઠ મળે છે. દ્વિતીય ભદ્રબાહુ પહેલાંની ગોવિન્દવાચકની નિયુક્તિનો ઉલ્લેખ નિશીથભાષ્ય તથા ચૂર્ણિમાં મળે છે. એટલું જ નહિ પરંતુ વૈદિક વામયમાં નિરુક્ત અતિ પ્રાચીન છે. આથી નિશ્ચયપૂર્વક કહી જ શકાય છે કે જૈનાગમની વ્યાખ્યાનો નિર્યુક્તિ નામક પ્રકાર પ્રાચીન છે. એવો સંભવ નથી કે છઠ્ઠી શતાબ્દી સુધી આગમોની કોઈ વ્યાખ્યા નિર્યુક્તિ રૂપે થઈ જ ન હોય. દિગંબરમાન્ય | મૂલાચારમાં પણ આવશ્યકનિર્યુક્તિગત કેટલીય ગાથાઓ છે. આનાથી પણ ખબર પડે છે કે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયનો સ્પષ્ટ ભેદ થયા પહેલાં પણ નિર્યુક્તિની પરંપરા હતી. આવી સ્થિતિમાં શ્રુતકેવલી ભદ્રબાહુએ નિર્યુક્તિઓની રચના કરી છે. આ પરંપરાને નિર્મૂળ માનવાનું કોઈ કારણ નથી. આથી એમ માનવું ઉચિત છે કે શ્રુતકેવલી ભદ્રબાહુએ જ પણ નિર્યુક્તિઓની રચના કરી હતી અને પછીથી ગોવિંદવાચક જેવા અન્ય આચાર્યોએ જ પણ” (હજારીમલ સ્મૃતિ ગ્રંથ પૃ. ૭૧૮-૯). - એટલે નિયુક્તિની રચના શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામિજીએ કરી છે એ પ્રચલિત માન્યતા ખોટી નથી. માત્ર વર્તમાનકાળમાં જે સ્વરૂપ છે તેમાં પાછળથી ઘણી ગાથાઓ ઉમેરાઈ છે. સંપાદુकीय 14 For Private And Personal Use Only
SR No.020934
Book TitleVyavahar Sutram Part 01 pithika
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy