SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૨] હોય ત્યાં વિના કારણે વધારે તત્ત્વ સ્વીકારવાં એ ગૌરવદોષ છે. એટલે જરૂરિયાતથી વધારે સ્વીકારવું તે. જરૂર સિવાય વધારે ખાવું, જરૂર સિવાય વધારે બોલવું અને જરૂર સિવાય વધારે લખવું, જરૂર સિવાય વધારે ચિંતન કરવું વગેરે બધું જ જરૂર સિવાયનું દોષરૂપ થાય છે. ગૌરવ દોષમાં આવી જાય છે. ગ્રંથિભેદ : હદયગ્રંથ એટલે ચિત્તમાંની ઈચ્છાને તડવી તે, આત્મા ઈચ્છાદિ ધર્મરહિત, અસંગ અને ત્રણે કાળમાં એકરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન એ જ ગ્રંથિભેદ કહેવાય છે. ઘટાકાશઃ પાણીથી ભરેલ ઘટ જેટલા આકાશને રેકે તે. ઘર વૃત્તિ: રજોગુણથી ઉત્પન્ન થયેલ તૃષ્ણા, નેહ, રાગ, દ્વેષ, લેભાદિ વૃત્તિ ઘોર કહેવાય છે. ચકિકદષ: કારણના કારણને વિચાર કરતાં છ દેષ નડે છે, તેમાં એક દોષ. એકનો કર્તા બીજે, બીજાને ત્રીજો અને ત્રીજાને પહેલે, એ પ્રમાણે ચકની માફક ફર્યા કરે તે દોષ. કાંઈ નિર્ણય ન કરી શકાય. ચિત-ચેતન-મૈતન્ય : જ્ઞાન, બ્રહ્મ. ઉપાધિથી For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy