SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૦ ] વગર નાશ પામે તે આ દોષ આવે છે અને કૈાઈનાં કર્મો કાઈને ફળ આપે એવા અન્યાય સભવતા નથી. ક્રમ મેાક્ષ : અહ‘ગ્રહ ઉપાસના વડે બ્રહ્માના લેાકમાં જઈ, ત્યાંનાં સુખ ભાગવી બ્રહ્માના માક્ષની સાથે થનારા મોક્ષ. ક્રિયમાણ ક : વર્તમાન જન્મમાં જે કમ કરવામાં આવે છે તે. ક્રોધઃ : અપકાર કરનાર પર ચિત્તમાં પરિતાપ ઉપજાવનારી વેર વાળવાની વૃત્તિ. ફ્લેશ જીવના દુઃખનું કારણ. એક્લેશ પાંચ પ્રકારના છેઃ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. ક્ષિપ્ત : ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની પહેલી અવસ્થા; રજોગુણના પરિણામરૂપ દઢ અનામ વાસનાવાળુ' ચિત્ત ક્ષિમ કહેવાય છે. ક્ષેત્ર: પ્રકૃતિ, શરીર, જડ સમુદાય. ક્ષેત્રજ્ઞ: સાતા, બ્રહ્મ, જીવ. : ખ્યાતિ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ અથવા મિથ્યા પ્રતીતિ; એના પાંચ ભેદ છેઃ For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy