SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] અને સ્વરૂપને અન્ય પદાર્થથી ભિન્ન કરીને જણાવે તે; જેમ ઘટાકાશ છે, તેમાં ઘટ એ આકાશની ઉપાધિ છે, માયા એ ઈશ્વરની ઉપાધિ છે અને અવિદ્યા એ જીવની ઉપાધિ છે. ઉપાસના ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંતઃકરણની વૃત્તિ, ધ્યાનભક્તિ; આ ઉપાસના સગુણ, નિર્ગુણ, પ્રતીક અને અહગ્રહ એ પ્રકારે ભેદ પામે છે; ઉપાસના હમેશાં પુરુષતંત્ર (કર્તાને આધીન) હોય છે, તે કતું –અકતું અને અન્યથાકતું શક્ય છે. તે વિધિને આધીન હોય છે. વિધિ પ્રમાણે કરવાથી સફળ થાય છે, અન્યથા નહિ. ઊર્મિઃ ૬. જન્મ-મરણ, બે સ્થલ શરીરના ધર્મો. સુધા-નૃપ, બે પ્રાણના ધર્મો, શેક–મેહ, બે મનના ધર્મો. એકાગ્રતા : ચિત્તની પાંચ અવસ્થામાંની એથી અવસ્થા; સમાધિકાળમાં ચિત્ત બ્રહ્માકાર બની રહે છે; સંપ્રજ્ઞાત સમાધિ-ચિત્તની વૃત્તિ એક જ વિષયને પકડી રહે તે. એષણ ઇચ્છા, આસક્તિ; તૃષ્ણા, રાગ, દ્વેષણ લોકમાં મારાં વખાણ જ થાય, નિંદા ન થાય For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy