SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ રસ ] આત્મખ્યાતિઃ પાંચ ખ્યાતિ અથવા ભ્રમમાંનો - એક દેરીમાં સર્પ ભાસે તેને વિજ્ઞાનવાદી બૌદ્ધા આત્મખ્યાતિ કહે છે, એટલે કે વિજ્ઞાન પોતે જ સર્ષરૂપે પ્રતીત થાય છે એમ કહે છે. આત્મજ્ઞાનઃ પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન; બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન. આત્મદર્શન: આત્માને સાક્ષાત્કાર. આત્મધમ : અજર, અમર, અસંગ, અનંત, અક્રિય, નિર્ગુણ, નિત્ય, નિરાકાર, નિરંજન, અચિન્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત વગેરે. આત્મનિવેદન નવધા ભક્તિમાંની એક પ્રેમ લક્ષણા ભક્તિ; અપક્ષાનુભવ. પિતાના માનેલા શરીર સહિત સ્થાવર જંગમ સર્વ પિતાના ઈષ્ટ દેવને શુદ્ધ બુદ્ધિથી અર્પણ કરીને તેમાં મમતા રહિત રહેવું તે. આત્મા : સ્કૂલ, સૂક્ષમ અને કારણ એ ત્રણ શરીર થી ભિન્ન, પંચકોશથી ભિન્ન; જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને સાક્ષી, સચ્ચિદાનંદસ્વરૂપ, વેદાંતના મહાવાક્ય “તવમસિ” માં કહેલા, “ત્ય પદને લક્ષ્યાર્થ. . For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy