SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રને કોઈ ધર્મની મુખ્ય રૂપથી વિવક્ષા કરવાથી અને કોઇ ધર્મીની અપ્રધાન રૂપથી વિજ્ઞા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે. ૧૪૮ પ્રત્યેક વસ્તુ અનેક ધર્મના અખન્ડ પિન્ડ છે. તેમાંથી પેાતાની વિવક્ષા અનુસાર જે કઈ ધને વિવક્ષિત કરે છે તે ધર્મ અર્પિત કહેવાય છે અને બાકીનેા ધર્માં વિદ્યમાન હેાવા છતાં પ્રયાજન ન હોવાને કારણે કહેવામાં ન આવે ત્યારે તે અર્પિત કહેવાય છે. આ રીતે અર્પિત અને અપિતથી અર્થાત્ ધર્મોને મુખ્ય અને ગૌણ કરવાથી વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થાય છે. આ કારણથી જ તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આથી પૂર્વાંત વિરાધનું ખંડન થઇ જાય છે. તે આ રીતે છે—કોઈ પુરુષ ખાપ કહેવાય છે. તે પેાતાના પુત્રની અપેક્ષાથી બાપ છે પરંતુ તે આપને પણ કાઈ ખાપ હાય છે તેની અપેક્ષાથી તે ખબાપ પુત્ર પણ કહેવાય છે. આની સાથે જ પિતા અને પુત્ર કહેવરાવવાળા પુરુષ પેાતાના ભાઇની અપેક્ષાથી ભાઈ પણ કહેવાય છે. એ જ રીતે પેાતાના દાદાથી અપેક્ષાથી પૌત્ર મામાની અપેક્ષાથી ભાણીયા અને દાદીમાની અપેક્ષાથી દાહિત્ર કહેવાય છે-આમ એક જ પુરુષમાં જનક અને જન્મ વગેરેના આ વ્યવહાર પરસ્પર વિરૂદ્ધ જેના ભાસે છે તે પણ હકીકતમાં તે વિરૂદ્ધ નથી. આવી જ રીતે એક જ ઘડો અગર પાટલા વગેરે માટી વગેરે સામાન્યની વિક્ષા કરવાથી નિત્ય કહેવાય છે, પણ ઘડો વગેરે પ્રર્યાંચાની વિવક્ષા કરવાથી પર્યાયાકિ–નયની અપેક્ષાથી અનિત્ય પણ કહેવાય છે. આત્મા નિત્ય હાવા છતાં પણ પર્યાયનયથી અનિત્ય પ્રતીત થાય છે. આ કારણથી જ તેમાં ‘મૃત’ જેવા વ્યવહાર થાય છે. તે સામાન્ય અને વિશેષ જે ક્રમશઃ દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક નયના વિષય છે, કથઃચિત્ અભેદ અને ભેદ દ્વારા વ્યવહારના હેતુ હાય છે. કહ્યુ પણ છે— પરિણમનનેા અર્થ છે અર્થાન્તર થવા અર્થાત્ એક પર્યાયના નાશ થઈ બીજા પર્યાયનું ઉત્પન્ન થવું. પરિણમનના સ્વરૂપના જ્ઞાતા. વિદ્વાન વસ્તુનું હમેશાં જેમનું તેમ ટકી રહેવુ અથવા સથા વિનષ્ટ થઈ જવાને પિરણામ માનતા નથી. આ રીતે અપિ ત અને અનપિતની સિદ્ધિ થવાથી એક જ પદા'માં નિ યતા વગેરે ઘણા ધર્માં જે પરસ્પર વિરુદ્ધ જેવા પ્રતીત થાય છે. પરંતુ હકીકતમાં વિવક્ષાભેદના કારણે વિરુદ્ધ નથી, પ્રતિભાસિત થાય છે ॥ ૨૭ ॥ તત્વા નિયુકત પહેલા બતાવ્યું કે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ વ્યય અને પ્રોગ્ય સ્વભાવવાળી છે. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે વસ્તુ ઉત્પાદ અને વનાસવાળી છે તે ધ્રૌવ્ય સ્વભાવવાળી અર્થાત્ નિત્ય કેવી રીતે હાઈ શકે ? અગર વસ્તુ સત્ છે તે અસત્ થઇ શકતી નથી અને જો નિત્ય છે તે અનિત્ય થઈ શકતી નથી. આથી વસ્તુનુ પૂર્વાંત સ્વરૂપ સિદ્ધ કરી શકાતું નથી અને આ કારણે તે સંગત નથી ઉત્પાદ અને વ્યયને નિત્યતા સાથે વિરાધ છે અને નિત્યતાના ઉત્પાદ અને વ્યય સાથે વિરોધ છે. જેમ પાણી અને અગ્નિ અથવા છાંયડા અને તડકો પરસ્પરમાં અત્યન્ત વિરુદ્ધ છે જ રીતે ધ્રૌવ્યની સાથે ઉત્પાદ-વ્યયને વિરોધ છે. તેએ એક જગ્યામાં રહી શકતા નથી.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy