SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને માછલાની વિવક્ષા કરવામાં આવે છે તે રીતે વિગ્રહગતિમાં કામણ કાયયોગ કહેવામાં આવે છે. અન્યથા બે અગર ત્રણ વિગ્રહવાળી ગતિમાં આદિ અને અંત ના સમયમાં પણ કામણગની પ્રાપ્તિ થતિ પરંતુ બે વિગ્રહવાળી ગતિમાં મધ્યમ સમયમાં અથવા ત્રણ વિગ્રહવાળી ગતિમાં બે મધ્યના સમયમાં જ કામણ કાયમ માનવામાં આવે છે. શંકાઃ—એમ માની લઈએ તે પણ તાત્પર્ય તે એ નિકળયું કે વિગ્રહગતિવાળે જીવ કાર્મણ કાગ દ્વારા જ ભવાન્તરમાં સંકમણ કરે છે તે પછી વિગ્રહગતિમાં નિરૂપભેગતાનું પ્રતિપાદન કેમ કરવામાં આવ્યું. ? ભવાન્તરમાં સંક્રમણ કરવું એ ઉપગ જ છે. સમાધાનઃ–અહીં ઉપભોગનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે સુખ અને દુઃખના વિશિષ્ટ ઉપભોગને, કર્મબન્ધનો અનુભવ અને નિર્જરાને નિષેધ કરવામાં આવેલ છે. ચોથારૂપ કાર્મગનો નિષેધ કરવામાં આવ્યા નથી. શંકા –એવું માનવામાં પણ આગમની વિરૂદ્ધ ગણાય કારણકે આગમમાં પ્રશ્ન કરવામાં આવે છે કે–ભગવન્! આ જીવ જ્યાંસુધી હાલતે ડોલતે, ગમન સ્પન્દન કરે છે ત્યાં સુધી તે જ્ઞાનાવરણીય અને... અન્તરાય કર્મનો બંધ કરે છે ? આનો જવાબ આપવામાં આવ્યું છે કે હા, ગૌતમ ! જ્યાં સુધી જીવ હાલતે, ડેલ ગમન અગર સ્પન્દન કરે છે ત્યાં સુધી તે જ્ઞાનાવરણીયથી અન્તરાય કર્મને બંધ કરે છે. ઉક્ત કથનમાં આ સૂત્રમાં મુશ્કેલી આવે છે કાર્મણયેગના રામય ચલન હોય તો પછી બન્ધ વગેરે રૂપ ઉપભેગને નિષેધ કેમ કરવામાં આવ્યા છે? સમાધાનઃ—ભવરથ જીવની અપેક્ષાથી જ ભગવાને ઉક્ત સૂત્રમાં પ્રણયન કર્યું છે કારણકે ભવસ્થ અવરથામાં જ જ્ઞાનાવરણ વગેરે કર્મોને આશ્રવ થાય છે. આના ઉપરાંત બે સમય એટલે તે અપકાળ છે કે તેમાં ઉપભોગ વગેરેને સંબંધ થઈ શકે છે. અથવા–કાયસેગ નિમિત્તક બન્ધનો સમય હોવા છતાં પણ અહીં તેની વિરક્ષા કરવામાં આવી નથી એટલે આ કારણે કેઈ દોષ નથી આ રીતે કહેવાનું એ છે કે વિગ્રહગતિ કામણકાયેગવાળી જ હોય છે રપ છે સિદ્ધ સૂત્રાર્થ–સિદ્ધજીવની અવિગ્રહ ગતિ હોય છે ૨૬ છે તત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું છે કે સાધારણ તથા ભવાન્તરમાં જતી વખતે જીવની ગતિ વિગ્રહવતી હોય છે. હવે સિદ્ધિ-મુક્તિમાં ગમન કરવાવાળા સિદ્ધ પુરુષની ગતિ કેવી હોય છે ? એ દર્શાવવા માટે કહીએ છીએ– - સિદ્ધિ પ્રાપ્ત કરનારા-મેક્ષગામી–પુરુષની ગતિ-અવક-સીધી હોય છે. તે વિગ્રહવાળી હિતી નથી એવી રીતે સિદ્ધ થનારા જીવની એકાત રૂપથી વિગ્રહ રહિત ગતિ જ હોય છે. સિદ્ધ થનારા સિવાયના બીજા ની સવિગ્રહ અને અવિગ્રહબંને પ્રકારની ગતિ હોય છે. વિગ્રહનો અર્થ છે વ્યાઘાત અગર કુટિલતા અથવા વકતા. આ જેમાં ન હોય તે ગતિ અવિ. ગ્રહો કહેવાય છે. સિદ્ધજીવની આવી અવિગ્રહ ગતિ હોય છે. અવિગ્રહ ગતિ એક સમયની હોય છે જ્યારે સવિગ્રહ ગતિ બે અથવા ત્રણ સમયની હોય છે એ પ્રથમ કહેવાઈ ગયું છે. ૨૬ |
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy