SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - सूत्रकृतास्ते 'विगुणोदयमि' विगुणोदयौ यो उदयो नैकान्तिको नात्यतिको तो द्वानपि उदयौ गुणवर्जितो, किं तेन लामरूपेण यो न आत्यन्तिको नैकान्तिकश्च, 'से उदए' स उदयः यमुदय भगवानाप्तवान् । 'सादिमणंतपत्ते' साधनन्तप्राप्तः, भगवता लब्ध उदयः सादिरनन्तश्च । तमुदयं तादृशं सादिमनन्तात्मक केवलाऽपरनामानधुदयं भगवानन्यान् ‘साहयई साधयति उपदेशद्वारेण प्रापयति । भगवान् 'ताईणाई' आयी-पड्जीवनिकायरक्षका, ज्ञायी-सर्वज्ञश्चेति तदेवं भगवता सह तेषां पगिजा निर्विषे किनां कथं सर्वसाधर्म्यमिति ॥२४॥ साम्पतं कृत देवसमवसरणसिंहासनाधुपभोगं कुर्वन्नपि आधाकर्म कृत वसतिनिषेत्रकसाधुवत् कथं तदर्थकृतेन कर्मगा भगवान् न लिप्यते इत्येतद् गोशालकमतमाशङ्कय माह-'अहिंसयं' इत्यादि, वह गुणरहित है। उस लाभ से क्या लाभ की जो ऐकान्तिक और स्थापी न हो। किन्तु भगवान् ने तो ऐसा उदय प्राप्त किया है जो सादि और अनन्त है अर्थात् जो एकवार प्राप्त होकर सदा के लिए स्थायी है। भगवान् उसी उदय की दूसरों के लिए प्ररूपणा करते हैं। वे जीवमात्र के त्राता (पक्षक) और सर्वज्ञ हैं। इस प्रकार भगवान् को व्यापारियों के साथ तुलना करना उचित नहीं है। उनमें कोई ममानना नहीं है ॥२४॥ • देवों द्वारा निर्मित समवसरण सिंहासन आदि का उपभोग करते हुए भी भगवान् आधार्मिक उपाय का सेवन करने वाले साधु के समान कर्म से लिप्त क्यों नहीं होते ? गोशालक के इस मत की आ. शंका करते हुए मूत्रकार कहते हैं-'अहिंसयं सवपयाणुकंपि' इत्यादि। આત્યંતિક નથી, તે ગુરુ રહિત છે. તેવા લાભથી શું લાભ કે જે એકાતિક અને સ્થાયી ન હોય! પરંતુ ભગવાને તે એ ઉદય પ્રાપ્ત કરેલ છે કે–જે સાદિ અને અનંત છે અર્થાત્ જે એક વાર પ્રાપ્ત થઈને સદાને માટે સ્થાયી હોય છે. ભગવાન એજ ઉદયની પ્રરૂપણ બીજાને માટે કરે છે. ભગવાન જીવ માત્રના ત્રાતા=રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ છે. આવા ભગવા. નની તુલના વ્યાપારિની સાથે કરવી તે યોગ્ય નથી. તેમાં કંઈ જ સરખા પણું રહેલ નથી. મારા દેવોએ રચેલ સમવસરણ સિંહાસન વિગેરેને ઉભેગ–સેવન કરવા છતાં પણ ભગવાન આધાર્મિક ઉપાશ્રયનું સેવન કરવાવાળા સાધુની જેમ કર્મથી કેમ લિપ્ત થતા નથી? ગોશાલકના આ અભિપ્રાયને આશ્રય કરીને सूत्र॥२ ४९ छे-अहिंस्रयं सवपयाणुकवि' त्यादि For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy