SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूधकृताङ्गसूत्रे तथा-अग्नयोऽपि जीवा पृथगेत्र (वाउजीवा पुढो सत्ता) वायु जीवा अपि पृथगेव सत्त्वाः जन्तवः तथा-(तणरुक्खा सत्रीयगा) तृणक्षाः वीजान्यपीति वनस्पतयः पृथग् जीवा एवेति ॥७॥ टीका-चारित्रमार्गों हि अहिंसालमूलकः, अहिंसा जीवरक्षणरूपा । हिंसा च प्राणिनामेव सम्भवति, प्राणवियोगाऽनुकूलव्यापरस्यैव हिंसात्वात् । सा च चेतने ए। सम्भाति, नाचेतने, अतश्चेतनस्वरूपज्ञानमावश्यकम्, अतः षड्जीवनिकायचेतनस्वरूपपरिज्ञानाय प्रथमतश्चेतनविभागमेव दर्शयति-'पुढवी जीवा इत्यादि । ___'पुढवीजीवा' पृथिवीनीवाः-पृथिव्येव जीवाः पृथिव्यामाश्रिता वा। ६ ते जीवाः 'पुढो सत्ता' पृथक् पृथक् सत्त्वाः पाणिनः पृथिवीकायाः सचित्ता इत्यर्थः । पृथक् पृथक् सत्ता वाले है। अग्निकाय, वायुकाय तथा तृण वृक्ष और बीज भी पृथक् पृथक सत्ता वाले हैं ॥७। टीकार्थ-चारित्र मार्ग अहिंसा मूलक है और अहिंसा का अर्थ है जीवों की रक्षा करना। हिंसा प्राणियों की ही हो सकती है, क्योंकि प्राणों का वियोग करने वाला व्यापार ही हिंसा हैं। वह हिंसा भी सचेतन की ही हो सकती है, अचेतन की नहीं। अतएव चारित्र मार्ग को समझने के लिए जीवोंके स्वरूप का ज्ञान होना अनिवार्य है। इस कारण षट जीवनिकाय के जीवों का ज्ञान कराने के लिए सर्व प्रथम जीवों के भेद दिखलाते हैं। पृथ्वी ही जिनका शरीर है अथवा जो पृश्चि के आश्रित हैं, वे पृथ्व जीव हैं। वे पृथक पृथक् प्राण है। इस प्रकार पृथ्वीकाय सचित्त પૃથફ સત્તાવાળા છે. અગ્નિકાય વાયુકાય તથા તૃણવૃક્ષ અને બીજા પૃથક્ પૃથક સત્તાવાળા છે. પણ ટીકાર્થ–ચારિત્ર માર્ગ અહિંસા પ્રધાન છે. અને અહિંસાને અર્થ જીની રક્ષા કરવી. હિંસા પ્રાણિની જ થઈ શકે છે, કેમકે પ્રાણને વિયોગ કરવાવાળે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ કરવી તેજ હિંસા છે. તે હિંસા પણ સચેતનની જ થઈ શકે છે. અચેતનની નહીં. એથી જ ચારિત્ર માર્ગને સમજવા માટે જીવના સ્વરૂપનું જ્ઞાન થવું જરૂરી છે. તેથી પજવનિકાયના જનું જ્ઞાન કરાવવા માટે સૌથિ પહેલાં જેના ભેદ બતાવવામાં આવે છે. પૃથ્વીજ જેઓનું શરીર છે, અથવા જે પૃથ્વિીના આશ્રયે રહેલા છે, તેઓ પૃથ્વી જીવ કહેવાય છે. તેઓ પૃથક્ પૃથક્ પ્રાણી છે. આ રીતે પૃથ્વી For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy