SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५३६ सूत्रकृताङ्गसूत्रे न वा कुर्वन्तमनुमोदते त्रिकरणत्रियोगः, सावधकर्मानुष्ठाने स्वयं न व्याप्रियते, नवाऽन्य प्रेरयति तादृशकार्यकरणे' न वा कुर्वन्तमनुमोदते एव । कुतः-सावद्यकर्मा ऽनुष्ठानस्य कारणानां क्रोधमानमायलोमानां समूल कार्ष कषितस्यात् । नहि भवति वह्नयभावे धूमस्य सत्त्वम्, तथैव सावधकर्मानुष्ठानकारणमायादीनामभावे, कथमित्र सावधर्म संभवेत् । कारणानामभावे हेतुर्भवति-अत्यम्, महर्षित्वमेवेति ॥२६॥ कर्म करने वाले का अनुमोदन करते हैं, न मन से, न वचन से और न काय से । इस प्रकार भगवान् तीन कारण और तीन योग से न स्वयं सावद्यानुष्ठान में प्रवृत्त होते हैं, न दूसरों को प्रवृत्त करते हैं और न प्रवृत्ति करनेवाले की अनुमोदना करते हैं । इसका कारण यही है कि सावद्य अनुष्ठान के कारण कोच, मान, माया और लोभ का भगवान् ने समूल उन्मूलन (उखेरना-नाशकरना) कर दिया है। अग्नि ही न हो तो धूम कहाँ से होगा? और क्रोध आदि कारणों के अभाव में उनका अरिहन्तत्व और महर्षित्व कारण है। तात्पर्य यह है कि अरिहन्त एवं महर्षि होने के कारण भगवान् निष्कषाप हैं और निष्कषाय होने से सावध अनुष्ठान से दूर रहते हैं।॥२६॥ પાત આદિ પાપકર્મો કરતા નહીં, બીજા પાસે એવાં પાપકર્મો કરાવતા નહી, અને પાપકર્મો કરનારની અનુમોદન પણ કરતા નહીં. મન, વચન અને કાયાથી તેઓ પાપકર્મો કરતા નહી, કરાવતા નહીં અને કરનારની અનમેદના કરતા નહીં. આ પ્રકારે ભગવાન ત્રણ કરણ અને ત્રણ પગ વડે પિતે પણ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નહીં અને અન્યને પ્રવૃત્ત કરતા નહી અને સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારની અનુમે દના પણ કરતા નહી. તેનું કારણ એ હતું કે સાવ અડાના કારણભૂત કૌધ માન, માયા અને લેભને તેમણે સંપૂર્ણ રૂપે ઉછેદ કરી નાખ્યું હતું. જેમ અગ્નિને જ અભાવ હોય. તે ધુમાડાને સદ્દભાવ સંભવી શકે નથી, એજ પ્રમાણે ક્રોધ આદિ કાર ના અભાવમાં સાવદ્ય અનુકાને રૂપ કાર્યને પણ અભાવ જ રહે છે કોધ આદિ કારણના અભાવમાં તેમનું અરિહન્તત્વ અને મહર્ષિત કારણભૂત मन्यु तु. તાત્પર્ય એ છે કે અરિહત અને મહર્ષિ હેવાને કારણે મહાવીર પ્રભુ નિષ્કષાય હતા. અને નિષ્કષાય હોવાને કારણે તેઓ સાવધ અનુષ્ઠાનોથી દૂર २३ता ता. ॥२६॥ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy