SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीय वेदना निरूपणम् 7 ર विध्यमानास्ते नारकाः (सविप्पहूणा ) स्मृतिविप्रहीणाः - अपगत कर्तव्यविवेका भवंति तथा (अन्ने तु) मन्ये तु नरकपालाः (दीहाहिं) दीर्घे (सूजाईि) शूलैः (तिमूलियाहिं) त्रिशूलैश्व (विभ्रूण अहे करंति) विवाः कुर्वन्ति पातयन्ति भूमौ इति ॥९॥ टीका- 'नाएं उचिते' नावमुपेताः नावमारूढाः, 'असा हुकम्मा' असाधुकर्माणः परमधार्मिकाः 'कीछे हि विज्झति' कीलेषु विध्यन्ति । विध्यमानास्ते 'सविपणा' स्मृतिविप्रहीणाः बैतरणीप्रवाहे गच्छन्तः पूर्वमेव स्मृतिभ्रष्टाः । अधुना तु कीलेवुविद्धाः सातिशयं स्मृति भवन्ति । 'अन्ने तु' अन्ये तु - परमधार्मिकाः नारकपालाः। 'दोहा हिं' दीर्घः आयतैः 'मूलाहिं' शूलैः 'तिम्रलियादि' त्रिशूलैः 'विण' विध्वा। नारकान् - 'अहे करंति' अधः कुर्वन्ति - वैतरण्यां पात हीन अंचन हो जाते हैं, उनका कर्त्तव्य विवेक नष्ट हो जाता है । दूसरे परमधार्मिक शलों से और त्रिशूलों से वेधकर नीचे गिरा देते हैं ॥ ९ ॥ टीकार्थ- नौका पर आरूढ हुए परमाधार्मिक उन्हें गले में कीलों से वेधले हैं। उस समय वे स्मृतिहीन हो जाते हैं। वैतरणी के प्रवाह में जाने से पूर्व ही उनकी स्मृति समाप्त हो जाती है परन्तु कंठ में कीलों से वेधने पर तो वे और भी अधिक स्मृतिभ्रष्ट बन जाते हैं। दूसरे नरकपाल उन्हें लम्बे लम्बे शूलों से और त्रिशूलों से बेधकर उन्हें नीचे गिरा देते हैं अर्थात् वैतरणी में पुनः पटक देते हैं । कोई कोई नरकपाल स्मृतिभ्रष्ट उन नारकों को त्रिशूल आदि से भेवन करके वेग के साथ भूमि पर गिरा देते हैं। वैतरणी नदी के આ પ્રકારે તેમના કડ વીધાઇ જવાથી તેઓ સ્મૃતિહીન અચેત થઈ જાય છે તેમની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થઇ જાય છે. અન્ય પરમ ધાર્મિક તે નારકને ત્રિશૂળ, ભાતાં, તીર આદિ વડે વધીને નીચે પછાડે છે. લા ટીકા દ્વૈતરણી નદીમાં પડેલાં નારા તેની તીક્ષ્ણ ધારા આદિ વ એટલા ખવા દુ:ખી થાય છે કે ત્યાંથી મંડાર નીકળવાને માટે વલખાં મારે છે. પરમાધામિકાની નૌકાઓને જોઈને તેઓ તે નૌકાઓ પર ચડી જવાને છે ત્યારે પરમાધામિકા તેમના ગળામાં ખીલા ભેાંકી ઢે છે. ત્યારે તેએ સ્મૃતિહીન થઈ જાય છે. વૈતરણીના પ્રવાહમાં પડતાં પહેલાં જ તેમની સ્મૃતિ નષ્ટ ધઇ ગઈ હૈાય છે, પન્તુ જ્યારે તેમના ગળામાં ખીલાએ ભેાંકી દેવામાં આવે છે. ત્યારે તેઓ અધિક સ્મૃતિભ્રષ્ટ બની જાય છે. બીજા નરક પાલે લાંબા લાંખા ભાલાં, ત્રિશૂળે આદિ વડે ઘવાએલા તેમને માણેાથી પ્રેરીને વૈતરણી નદીતા પાણીમાં ફરી પાછાં પછાડી દે છે કાઈ કે.ઈ નકપાલ તે સ્મૃતિભ્રષ્ટ નારકને ત્રિશુળ આદિ વડે વીધીને ઘણા જ વેગથી જમીન પર પછાડે છે. વૈતરણી નદીના પ્રવાહમાં વહેતા For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy