SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २३९ भवन्ति (अदुवा) अथवा (णत्थेहिं भोयणेहिं) एस्तै जनैः इयं स्त्री साधोः प्रेमिका येनानेकविधभोजनादिकं निर्माप साधवे श्यच्छनीति एवमे के जानन्तीति॥१५॥ टीका--'उदासीणं' उदासीनं रागद्वेवरहिततया माध्यस्थ्यभावेन युक्तमपि 'समणं' श्रमणम् , तपसा क्षीणशरीरमणि 'दण' दृष्ट्वा एकान्ते स्त्रिया सह वार्तालापादि कुर्वन्तं दृष्ट्वा 'तस्थमि' तत्रापि तादृशव्यापारे स्थिते 'एगे' एके पुरुषाः तावत् 'कुप्पंति' कुप्यन्ति कोपमधिगच्छन्ति। माध्यस्थ्यभावं भजमानमपि दृष्ट्वा स्त्रिगा सह वार्तालापादिकं कुर्वन्तम् तदा का कथा ततः परं स्त्री संग कुन्तं दृष्ट्रा। अब ' इत्यादोरियो होति सौदोषशङ्किनो भवन्ति-स्वियं भत्यांप शंकाशीला भनन्ति । पुनरपि 'भोषणेहि णस्थेईि' भोजनयस्तै:-नानाविधाहारैः साधार्थपुगकलितः, अथवा भोजनैः श्वशुरादीनां न्यस्तैः अर्धदत्तै; सद्भिः सा वधूः साध्यागमनेन समाकुलीभूता सती अन्यस्मिन् दातव्येदोष की आशंका करते हैं । अधया कोई ऐसा समझते हैं कि इस स्त्री का साधु पर अनुराग है, क्योंकि यह विविध प्रकार का भोजन बनाकर साधुको देती है ।। १५॥ टीकार्थ-राग और द्वेष से रहित होने के कारण मध्यस्थ भाव से युक्त तथा तपश्चरण के कारण कृशकाय भी साधु को एकान्त में स्त्रीके साथ वार्तालाप करते देखकर कोई कोई पुरुष कुपित हो जाते हैं। वे उस स्त्री के प्रति भी शंकाशील हो उठते हैं । तथा साधु के लिए नाना प्रकार के भोजन बनाने से अथवा शुर आदि के लिए भोजन रक्खा हो और उसमें से आधा उन्हें दिया हो और साधु के आने पर वह घबराहट में आकर एक चीज के बदले दूसरी चीज परोस दे तो उन्हें માન થાય છે અથવા સાધુને સારી સારી વસ્તુઓ બનાવીને વહોરાવતી સ્ત્રીને જોઈને લેકે એ સંદેહ કરવા લાગે છે કે આ સ્ત્રીને આ સાધુ પર અનુરાગ છે, તેથી જ તેમને સારાં સારાં ભેજનું પ્રદાન કરે છે. ૧૫ ટકાર્થ–સાધુ ભલે રાગદ્વેષથી રહિત હોવાને કારણે મધ્યસ્થ ભાવયુક્ત હેય, ભલે તપસ્યાને કારણે તેની કાયા કૃશ થઈ ગઈ હોય, પરંતુ એવા રાગ દ્વેષ રહિત કુશકાય પાધુને પણ કોઈ સ્ત્રી સાથે એકાતમાં વાર્તાલાપ કરતાં જઈને કેઈ કઈ પુરૂષો કપાયમાન થઈ જાય છે. તેઓ તે સાધુ અને તે સ્ત્રીના ચારિત્ર વિષે સંદેહ કરવા લાગે છે સાધુને માટે સારાં સારું ભોજન બનાવે, અથવા પતિ, સસરા આદિને માટે વિવિધ વાનગીઓ બનાવી છે, તેમાંથી અર્ધ આહાર સાધુને પહેરાવી દે, અને પછી ગભરાટને કારણે પતિ, સસરા આદિને For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy