SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - समयार्थबोधिनी टीका प्र. शु. अ. ३ उ, ४ स्खलितस्य साधोरुपदेशः १६१ अमोक्षे-अपरित्यागे 'अमोहारिव्व जूरह' अयोहारीव जूझ्यथ, आत्मानं पीडयय एक केवलम् । यथा कश्चिद् अयोहारी लोहवणिक् गृहमागच्छन् मार्गे स्वर्णादिक परित्यज्यायोभारमपरित्यजन तारेणाऽऽक्रान्तो दुःखमात्रमनुभवन्नासीत् । तथैव भवान् अमदाग्रहेण ग्रहेण रत्नत्रयसाध्यं मोक्षमुपेक्ष्य ताशकुतर्कभारेण पीडितो भविष्यति-इति ॥७॥ और समाधि की उपलब्धि नहीं होगी । समाधि के अभाव में मोक्ष की आशा ही कैसे की जा सकती है। इसके अतिरिक्त मोक्ष संबंधी इस विपरीत पक्ष का त्याग न करोगे तो लोह का भार उठानेवाले पुरुष के समान झुरना पडेगा। जैसे लोह के भार को वहन करनेवाला लोह वणिक अपने घर की ओर लौट रहा था, मार्ग में उसे स्वर्ण आदि की खान मिली, किन्तु लोह मोह के कारण उसने लोह का परित्याग न करके स्वर्ण को ग्रहण नहीं किया । लोह के भार से पीडित होता हुआ वह अपने घर पहुंचा और दुःखमय दिन व्यतीत करने लगा। इसी प्रकार आप लोग कदा. ग्रह के वशीभूत होकर रत्नत्रय से प्राप्त होनेवाले मोक्षसुख की उपेक्षा. करके कुतर्क के भार से पीडित होओगे । अतएव स्वर्ण के समान मोक्षसुख को त्याग कर लोक के समान विषयसुख को मत ग्रहण करो।७। સ્વસ્થતા રહેતી નથી અને સમાધિ માટે અવકાશ જ રહેતે નથી સમાધિને જ અભાવ હોય તે દેશની આશા જ કેવી રીતે રાખી શકાય ? જે મોક્ષપ્રાપ્તિના સાચા માને ગ્રહણ કરવાને બદલે તમે ઉપયક્ત બેટા માર્ગનો આધાર લેશો તે તમારે લેઢાનો ભાર વહન કરનાર માણસની જેમ પસ્તાવું પડશે લેઢાનો ભાર વહન કરનારા પુરુષનું દષ્ટાન્ત નીચે પ્રમાણે છે-કેઈ એક વણિક લેઢાના ભારને વહન કરતે પોતાને ગામ પા છે ફરતે હો માર્ગમાં તેણે એક સેનાની ખાણ જોઈ. પરતુ લેઢા પ્રત્યેના મેહને કારણે તેણે લેઢાને ત્યાગ કરીને તે સેનું ગ્રહણ કર્યું નહીં. લેટાને ભાર વહન કરીને ખૂબ જ થાક્યો પાક્યો તે પિતાને ગામ પાછે. ફર્યો, અને સેનાને ગ્રહણ ન કરવા માટે ખૂબ જ પસ્તાવા લાગ્યો. એ જ પ્રમાણે આપ પણ કદાગ્રહને ત્યાગ કરીને જે સર્વજ્ઞ પ્રરૂપિત માર્ગનું અવલંબન નહી લે, તે આપને પણ પસ્તાવું પડશે નત્રય વડે પ્રાપ્ત થનારા મોક્ષસુખની ઉપેક્ષા કરીને જે આપ સુખદ્વારા સુખ પ્રાપ્ત કરવાના કુતર્કને આધાર લેશે, તે તે કુતકને ભારથી દુઃખી થવું પડશે. તે સુવર્ણના સમાન મેક્ષસુખને ત્યાગ કરીને લેહના સમાન વિષયસુખની અભિલાષા २२वी से नही ॥७॥, स० २१ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy