SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦૬) અશક્તિ, ત્યાદિ ખળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્યે! ધમ કયાંથી સાધી શકે? Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયામાં આસકત દંપત (સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભાગે! મેળવવામાં એકતાન, પધન, પરસ્ત્રી કે પરપુરુષમાં તન્મય, વિષય જ્વાળાથી સંતપ્ત, યૌવન મદથી મદાન્મત્ત, ભવિષ્યના દુઃખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યા યુવાવસ્થામાં પણ ધર્માં કરી શકતા નથી બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ મુખથી પડતી લાળથી શરીર ખરડાયેલુ હોય, વિશેષ ખેલી શકાતું ન હોય, દાંત પડી ગયા હોય, અવયવા ક'પતા હોય, શરીર જરાથી જર્જરિત થયું હાય, સર્વ રિધ્ધિ પુત્રાદિને સ્વાધીન હેય અને ખીલકુલ દરકાર કરતાં ન હેાય. આવી પરાધીન ને લાયક કેમ ગણાય? પરિવારના મનુષ્યા વૃદ્ધાવસ્થા તે ધર્માં માતાજી ! આવા અનેક દોષથી આ માનવ જિંદગી ભરપૂર છે અને એક ધડી પછી આ શરીરની સ્થિતિ શુ થશે ? તેનુ પણ આપણુને ભાન નથ, માટે જ મારી એ ઇચ્છા છે કે-યુવાવસ્થામાં જ ઇંદ્રિયનું દમન કરીને આત્મધમ સિદ્ધ કરવા યા સ્વાધીન કરવા. આત્મકિતને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવે વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારના સુખ, કરે છે. તેએ જન્મ, મરણુ, મેહુ અને અજ્ઞાનને શાશ્વત સુખ મેળવી શકતા નથી. For Private and Personal Use Only દુ;ખનેા અનુભવ પરાધીન થવાથી માતાજી ! આ પણ સમજવા જેવુ છે કે-કુટુ ના સહવાસમાં રહેલા આ અજ્ઞાની જીવ અન્યાઅન્ય પેાતાની ગતિ આતિને ણુ જાણી શકતા નથી. કાઇ દેવ ગતિમાંથી વીને આવે છે, તે કોઇ નરકાવાસમાંથી આવે છે. કોઇ તિયચ ગતિમાંથી આવે છે, તે કાઈ માનવ આવાસમાંથી-આમ જુદા જુદા આવાસમાંથી આવી આહાર,
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy