SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) શ્રી જૈનતત્વસ’ગ્રહ. જીવને ભવ ભ્રમણ કરાવે છે માટે તેને તજવા ઉદ્યમ કરવા. એ પાંચ આશ્રવમારે જાણવા. ૧ સમ્યકત્વ, વિતી, ૩ અપ્રમાદા,.૪ અકષાય, ૫ ઉત્તમ ચાગ એ પાંચ સંવર દ્વાર ઇતિ નાણાંગે. પ્ર:-૯૭ પાંચ પ્રકારની સઝાય કહી તે કેઈ ? ઊ:—૧વાંચતા-વાંચવુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ પૃષ્ઠના-અર્ચનુ પુછવું. ૩ પરાવર્તના-ગણી વાલવુ ૪ અનુપેક્ષા-વિચારણાકરવીતાત્પર્યજોવુ ૫ ધમ્મ કહા-ધર્મ કથા કહેલી, ઉપદેશ કરવા, ધર્મની ચરચા વાર્તા કરવી એ રીતે પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ જાણવા, પ્રશ્ન ૧૧૧ પ્રમાણે જાણવી. પ્રઃ-- ૯૮ પ્રતિક્રમણ વીગેરેમાં દેવતાને કાઉસગ્ગ કરતાં મિથ્યાત લાગે કે કેમ? ઊઃ—એ કહેવુ. અયુક્ત છે. લલીત વિસ્તરા વૃત્તિમાં તથા આવશ્યક ચૂર્ણિમાં પ્રગટપણે કહ્યું છે તથા મનેારા શ્રાવિકાએ સુદર્શન શેઠને સૂળીના સ'કંઢે, તથા સુભદ્રાએ ચપા પેાલ ઉઘાડવા દેવતાના કાઉસગ્ગ કયી છે. માટે સમકિત દ્રષ્ટિ દેવતાને નિમિત હેતુ કારણસર સધાપ દ્રવ્ય નિવારણ માટે શાંતિ સમાધિ આરાધના અર્થે સમરતાં દુષણ નહી. श्राद्व प्रतिक्रमण सूत्रे पिउक्तं । सम्मधिष्ठी देवा । दिंतु समाहिं च बोहिं च इति वचनात् ० પ્ર:-૯૯ પ્રતિક્રમણ વિષે રૂડી સમજીતી આપે. ઊ:શ્રાવકને હમેસાં દીવસ રાત્રી સબધી દુષણનુ નિવારણ કરવા સારૂ પ્રતિક્રમણ કરવુ. જેમ બે વખત કાળે કાઢવાથી ઘર શુદ્ધ થાય છે, વળી જેમ હંમેશાં વાસણ માંજવાથી કાટ ન વળે તેમ આત્મા કર્મરૂપ દુષણે રહીત થ વાથી નિર્મળ થાય છે. ઉત્સર્ગ તા સુર્યભિષ્ઠ અર્ધ છતાં ચેાથે આવસ્યક ભણે, અને અપવાદે તે મધ્યાન પછીથી મધ્યરાત્રી શુદ્ધિ દેવસીક અને મધ્યરાત્રીથી તે મધ્યાન શુદ્ધિ રાઇ પ્રતિક્રમણ કરવુ' ગાત્રે કહ્યું છે, પરંતુ કાળની ક્રિયા કાલે કરતાં વિશેષ ફળીભૂત થાય છે. કાળાતિક્રમે પ્રતિક્રમણ કરતાં પુરીમઢનુ પ્રાયચ્છિત કહ્યું છે. પ્રથમ બાર અધિકારે દેવ વાંધે છે. તે કહેછે. નમાશ્રુણ માં ભાવનિક્ષેપે વાંદ્યા ૧ જે અાસિઙ્ગા જેઅભવીસતણ ગયે. કાલે ઇહાં દ્રવ્ય નિક્ષેપે વાંદ્યા ૨ અરિહંત ચેયાણ સ્થાપના છનવાંદ્યા ૩ લેગસમાં નામ જીન વાંદ્યા. ૪ સવલાએ અરિહંત ચૈઇયાણમાં ત્રણ લોકની શાસ્વતી અશાસ્વતી પ્રતિમા વાંદી ૫ પુખ્ખર વરદીવàમાં વિહરમાન જીન વાંદ્યા । તમ તિમિર્ પડલાદેિથી શ્રુત જ્ઞાનવાંદુ ૭ સિદ્ધાણુ યુદ્ધામાં સર્વ સિદ્ધ વાંધા ૮ જો દેવાણુ વિદ્યા વીર સ્તુતિ ૯ ઊજત શૈલનેમ સ્તુતિ ૧૦ ચતારીઅદ્ભુદશ ઢાય વઢીયા અષ્ટાપદૅચે વીસનજી વાંઘા ૧૬ વૈયાવચ્ચગરણ સમ્યગ દૃષ્ટિ દેવતાનુ સ્મરણ ૧૨ એ ખાર અધિકારે દેવ વાંઢવા કહ્યા છે. એ ઉત્કૃષ્ટ ચત્યવંદન કહીએ. હવે પ્રતિક્રમણમાં છ મુદ્રાઓ કહેછે. નમાભ્રુણમાં ચાગમુદ્રા ૧ કાઉસગ્ગ કરતાં જીનમુદ્રા For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy