SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કી જનતત્વસંગ્રહ, તમાં પરવસ્તુ છે તે પુદગલ પથાય સર્વ જગતની એક છે તેને ભાગ કરે તત્વ વેત્તાને ઊચીત નહી એમ જાણું પરભાવ ત્યારે તે નિશ્ચયથી ભેગોપગ વિરમણ વ્રત કહીએ, ૮ જે કામ વિના જીવ વધ કરે, વા, પરને અરથે આરંભ કરાવવા આજ્ઞા આપવી તે વ્યવહાર અનર્થ ડંડ કહીએ. તે ચાર પ્રકારે ૧ અપધ્યાનાર્થ ઠંડ, ૨, પાપકર્મોપદેશ અનર્થ ડંડ, ૩ હિંસા પ્રદાન અનર્થ ડંડ, ૪ પ્રમાદાચરણ અનર્થ ડંડ તે, કોહલ જુએ ક્રિડા કરે, ઇંદ્રિ વિષય પુષ્ટ કરે, વિકથા અતી નિંદ્રા કરે ઇત્યાદિ ચાર પ્રકારે અનર્થ ડંડ તજવાથી. વિરમણ વ્રત કહેવાય છે, જે શુભાશુભ કર્મ મિથ્યાત્વ અવિરતિ કપાય યોગથી બંધાય છે તેને જીવ આપણ કરી જાણે તે નિશ્ચય અનર્થ કહીએ, તેને ત્યાગ કરે તે નિશ્ચય અનર્થ ડેડ વિરમણ વ્રત કહીએ, ૯ શ્રીકરણ જગ નિરારંભપણે વતાવે તેને વ્યવહાર સામાયક વ્રત કહીએ. રમતા સમભાવમાં રહેવું. મુહન કાલમાન છે જેનું, પૂર્વોક્ત આઠ વ્રતોને તથા આત્મગુણને પુષ્ટિકારક, અવિરતિ કવાયરૂપ અનાદિ શુદ્ધતા વિભાવ પરિણતી અભ્યાસને મટાડવા, આત્મ અનુભવ સહજાનંદ પ્રગટ કરવા નવમું સામાયક વત છે, સાવદ્ય વર્જવાથી શ્રમણવત શ્રાવક કહીએ, હવે જીવન જ્ઞાનાદિગુણનું વિચારવું, સર્વ જીવ ગુણ સત્તાએ સમાન જાણી સર્વ સાથે મૈત્રીભાવ સમતા પ્રણામે વેર્તિ તેનિશ્ચયથી સમતારૂપ સામાયક કહીએ, ૧૦ ત્રીકરણ યોગ એક ઠેર કરી એક સ્થાનકે બેસી ધર્મ ધ્યાન કરે તે વ્યવહાર દેશાવગાસીક વ્રત કહીએ. છઠા વ્રતમાં બહુ ક્ષેત્રની મોકલાસ રાખી છે તેને અહીં સંક્ષેપ કરે તે મુહૂર્ત દીનરાત્રિ આદેતું થાય છે. હવે પ્રતાને કરી ષટ દ્રવ્ય એલખી પાંચ દ્રવ્યથી નિરપેક્ષ થઈ જ્ઞાનવંતા જીવને ધ્યાવે તે નિશ્ચય દેશાવગાસીક વત કહીએ, ૧૧ ચાર આઠ પ્રવર શુદ્ધિ સમતા પ્રણામે સાવદ્ય ત્યાગ કરી સઝાય ધ્યાનમાં પ્રવર્તે તે વ્યવહાર પૈષધેપવાસ વ્રત કહીએ, તે આહાર ૧ શરિર. - અબ્રહ્મ ૩ અવ્યાપારાદિ ૪ ચાર ભેદ છે, જે પિતાના જીવને જ્ઞાન ધ્યાનથી પિષીને પુષ્ટ કરે તે નિશ્ચય પિષધ કહીએ, “અર્થાત જીવને પોતાના સ્વગુણે કરી પિષીએ તે પૈષધ વ્રત કહીએ, ૧૨ પિષધને પારણે, વા સદા સર્વદા સાધુને, વા શ્રાવકને પોતાની શક્તિ પ્રમાણે દાન દેવું તે વ્યવહાર અતીથી સંવીભાગ વ્રત કહીએ, અયોત પ્રાહુણાવત અણચિંતે આવે તેને સંવભાગ જે નિર્દોષ આહારનું દાન દેવું તે. પિતાના જીવને, વા, પરને શાનદાન જે ભણવું ભણાવવું તે નિશ્ચયથી અતિથી સંવભાગ વત કહીએ, એ રીતે શ્રાવકનાં બાર વ્રત સામાન્ય કહ્યાતે સમકિત સહિત નિશ્ચય વ્યવહારથી ધારે તેને પાંચમે ગુણ ઠાણે દેશવિરતિ શ્રાવક કહીએ. એકાદ વતવાલાને પણ દેશવિરતિ કહીએ વિશેષ વ્રતનું સ્વરૂપ જેવું હોય For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy