SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ. ( ૧૨૭ ) જાપ, ગ, સ, આ, ૩, સા છે. એ પાંચ ખીજ છે, એના ઊંકાર થાય છે, નમઃ વિઝુમ્ય: મેાક્ષ સુખ માટે જપવો. નમ: સિદ્ધમ્યઃ ઇહુ લોક સુખ લ આપે. નમસ્કાર મંત્રના જાપ એ લાક સુખદાયક છે, એકાગ્ર ચિત્તે ગણતાં અભય દુર જાય છે, સુતાં, ઊઠતાં, બેસતાં, ચાલતાં, હરેક કામમાં હરેક સ્થળે નાકામત્રનું સ્મરણ કરવું, એજ મંગળકારી છે, સજ્યામાં બેઠા પણ મનમાં અત્યંત બહુ માન પૂર્વક પંચ પરમેષ્ટિ જાપ કરે, નોકરવાલી, વા વચન ઊચ્ચાર તા સજ્જા છેડી ભૂમિ પુજી જાપ કરે. તે ત્રણ પ્રકારે કહે છે. ૧ માનસજાય—મનનો વિચારણા સ્વસ` વેદ્ય હાય "રા ઊપાંમુજાપ-જે બીજો સાંભળે નહી પરંતુ અંતર જલ્ય રૂપ હેાય || ભાષ્યજાપ-બોજો સાંભળે તે એ ત્રણ જાપ અનુક્રમથી ઊત્તમ, મધ્યમ, અધમ જાણવા, શાંતિન માટે માન સજાપ કરવો પુછીને માટે ઊપાંમુ જાપ કરવા આકર્ષણને અર્થે ભાષ્ય જાપ કરવા, નાકારના એક અક્ષરથી વા. એક પદથી પણ જાપ થાય છે. વિધિ કહે છે. ગ્ નાભી કમલમાં સ્થિત ધ્યાવે સિવર્ણ મસ્તક કમલમાં સ્થિત ધ્યાવે, શ્ર, મુખ કમલમાં સ્થિત ધ્યાયે, – રદય કમલ સ્થિત ધ્યાવે સા કાર કંઠે પીંજરમાં સ્થિત ધ્યાવે એ પાંચના ૐ કાર બન્યા છે. અરિતની ઢિમાંથી આ લેવા અશરીરી સિદ્ધની આદિમાંથી પણ થ લેવા, આચાર્યની આદિમાંથી લેવા, ઊપાધ્યાયની આદિમાંથી ૬ લેવા, મુનિ પદની આદિમાંથી મૈં લેવા, તે વારે અ, અ,આ,,મ્, એવા ઉચ્ચાર થાય છે, ત્રણ મૈં કારનું રૂપ આ થાય છે, અને આ કાર્ કાર મળ્યાથી હ્ર કાર થાય છે, પછે મેં કારના બીંદુ રૂપ થવાથી ૐ કાર સિદ્ધ થાય છે, એ પંચ પરમેષ્ટિને ૐ કાર કહીએ એ પાંચના ૧૦૮ ગુણ હોવાથી તેની જપ મલા ગણવાની પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઇ છે યસ્માત— कार बिंदु संयुक्तं । नित्यं ध्यायति योगीन : कामदमो क्षचैत्र ॐ काराय नमो नमः હવે વિષ્ણુ લેાકેા કારને ઇશ્વર કહે છે, જેમ કે આ કાર રજો ગુણ રૂપ વિષ્ણુ, ૩ કાર સત્વ ગુણુ રૂપ બ્રહ્મા મ કાર તમેા ગુણ રૂપ સંકર એ ત્રણ અ ક્ષાથી “ કાર બન્યા કહે છે. હવે શ્રી રૂપ વિજયજી પૂજામાં લાવેલા તે. ચાર પ્રકારનુ ધ્યાન કહે છે ॥1॥ નિર્મલ સરદ પુન્યમાશી સમનિજ આત્મ ધ્યાન રદય કમલ મધ્યે સ્થાપી ધ્યાવુ તે પિડસ્થ ધ્યાન કહીએ ॥૨॥ અરિહુ તના પદ્મ અક્ષરના જાપ રદયમાં સ્થાપી ધ્યાય તે પદ્મસ્થ ધ્યાન કહીએ ॥ ૐ સમા સરણે સ્થિત ભાવજીનને રદય કમલમાં સ્થાપી ધ્યાય તે રૂપસ્થધ્યાન કહીએ ॥ ૪॥ સિદ્ધ ભગવાનનું ધ્યાન રયમાં ધરવુ તે રૂપાતિત ધ્યાન કહીએ. માટે સર્વ વિકલ્પ તજી યાગની થિરતાએ આત્મા લયલીન થઇ ઘ્યાનાવલી થવુ એ પરમપદનું પુષ્ટ સાધન છે અનિઃસ ંદેહ છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy