SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રો જૈનતત્વસંગ્રહ ( ૧૭૩ ) ૫ ફાડી કમે—કુઆ તલાવ હુલખેડ ચાયા. હવે, કાંસ કઢાત્રે, શ્રેયાં કરાવે, પાયા ખોદાવે, વિગેરે જે પૃથ્વી ફેડવાના કામ તે ફાડી કર્મ કહ્રાએ, એવા પાંચ કર્મે કહીએ. ૧ દતણિજ્ય હાથી દાંત ચમરીયે! સ`ખ કાડા રેશમ નખ માંસ કસ્તુરી ન (ચાંબડુ) હાંકે સત્રના અંગનું વેચલું તે. ૨ લખવાણિજ્ય——સણસોલ ટેકણ ધાવડી ગલી લાખ આદે માહ્ય જીવહુલું તથા ધણા જીવની ઉત્પત્તિ થાય છે તેનુ ક્રાવક્રય કરે તે. ૩ રસવાાંણજ્ય--માખણ, ઘી, તેલ, ગેલ, દુધ, અશ્રુ, મીઠુ વિગેરે નર્મ વસ્તુના વ્યાપારમાં પણ જીર્યાહુના થાય છે, ચા, મઠારાંદે પણ તેમાજ ગણવાં. ૪ કેસવાણય--અનુષ્ય પી દ્વિપદ્ર ચતુપદજે ઢેર પ્રમુખના જે વ્યાપાર તા ઉનના વાલના વ્યાપાર તે ૫ વષવા{ણજ્ય-ઝેર વછનાગ સોમલ ભાંગ અર્કા સાળુ હરીયાલ - ટારી છરી હુલકાંદાળા પાવડાં ટુંક ભાલા મર્કો તરવાર લેહુંએ.લા વિગેરે પ્રાણુ નાશ કરનાર સસ્ત્રના વ્યાપાર તે એવ પાંચ પ્રકારતા વ્યાપાર નિષેધ કરવા જોગ છે. ૧ યંત્રપીલણ.--કાલ ઘણી સંખ્યા ઘટી પ્રમુખે કરી કામ કરી આપવાં તે. ૨ નિલછગુ કર્મો--દ્વેષઃ ચતુષ્પદ્રના નાક કાંન પુછ છેદાવે સમાવે, અજારે ગામ લાવે કોટવાલજી કરે, કરકર કરે, વિગેર જે નિર્દેવપણાનું કામ તથા ડાંસ દેવા પ્રમુખ તે રાત્રે નિછન ક્રમે હીએ. ૩ દવદાણ—દદેવે, ખેતરનાં જંગલમાં ઘર ઘાસ વિગેરે માળે બળાવે તે ૪ સરદલાય સાપ યા--તલાવ કુઆ ૢહું નદી ટાંકાના પાણા હુલેચી રાખવી જલચર જીવે હું તે ૫ અસયા-- કુશીલીયા, હિંસકવ સ્વાન મુંજાર ક. મારદાસ દાસી દાસી વેચવા પાવવાં તે મચ્છી કયાઇ તેલી વાધરી સાથે વ્યાપાર કરે. ઇત્યાદિ અસ પામે તે સર્વે અક્ષતા પેષણ કર્મ કહાએ એવ પનર કર્મદાન શ્રાવકને વર્લ્ડવાં, કેમ કે થી અતિષયે કરણ જીવ હુશારૂપ પાપ કર્મનું આવવું થાય છે માટે જેમ બ. તેમ આસ કરવી, કહી કાઇ કહશે જે શ્રામન માહાવારના દશ શ્રાવક મધુ, દાદા શ્રાવકોએ હુલ ગાડાં નોનાહુ વગેર માકલાં રાખ્યાં છે. પણ તે વિષે સમજવુ' જે પર્વ જે હતાં તેનાથા ઘણા એછાસ કરી પ્રમાણ મગાવ્યા છે તેટલા વિરાંતે ભાવને લાસ છે, રસવતીને રસોઈ નિપજવતાં અગ્ર આર્ભ જયણાથી કરે. તથા ધી, ગાલ ઘર કામમાં ખાવા સારૂ તનાએ રાખતાં તથા દીન અનથ રાંક દુ:માં હંસક જીવને દયા બુદ્ધિએ પાપતાં ઇદ કામ તે શ્રાવકને કર્માદાનમાં ગાય નહીં. ખટવ વિરાધક અરજતાંને રાગ દ્વેષથી આપ્યું હોય તે નિંઢવા ચેાગ્ય છે, પણ અનુકપાએ નિષેધ નહી. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy