SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪ ) શ્રી જૈનતત્વસ‘ગ્રહ. ૬ માંતર સમયે અણુસણ કરી ભેજન કરવું નહીં એવ" છ કારણે સુનિ આહાર ન કરે. મુનિરાજને કેવુ મુખ છે તે નિચે કહે છે, न च राजभयं न च चोर भयं । न च हाते भयं न वियोग भयं ॥ इहलोक परलोकहितं ॥ श्रमण त्वमिदं रमणीयतरं ॥ १ ॥ વલી કહ્યું છે કે. અલ્પ આહારી. અલ્પ વચની અલ્પ નિદ્રા, અ૯પ ઉપધી ઉપગરણ રાખે તેને દેવતા પણ પ્રગ્રામ કરે છે. પ્ર: ૨૦૭ કેવા સુનિની દીક્ષા આ જીવીકા રૂપ છે. ઊ---વિષયાયનો શિષ્ણ | શોધોનો ગર્ભગત | संसारेनैव वैराग्यं । प्रव्रज्या तस्य जीवीकाः ॥ १ ॥ ભાવાર્થ:વિષયની ત્રાનો જેણે છેઃ કર્યા નથી. ધને ઉપસમાબ્યા નથી. સ’સારને વિષે વૈરાગ્ય થા નથી, તેવા મુનિને આજીવન રૂપ દીક્ષા જાણવી, અથાત્ સસારના ને આપનાર પણ ચારિત્રના ફૂલ ભણી ન થાય. અતિ ભાવ પ્ર:--૨૦૮ મુનિને કેઇ વખતે વાંઢવા નહી. ઊ-૧ દેશના અવસરે. ૨ પ્રા, નિદ્રા, દેહે કરી ચુક્ત હેય. ૩ ઉપરાંડાપણાને પામેલા હેય. ૪ આહાર કરતાં, પનિહાર કરતા હોય ત્યાં ગાં ઢવા ની એ પાંચ બેલ વડે અનુક્રમે પાંચ પ કહે છે. ? ધમાંતરાય ૨ કાલ, ૩ નવાણુ ૪ હાંતરાય પ લજ્જાવત થકા શંકા ન ભાજે. એ પાંચે દુષણ જાણવા પ્ર:---૨૦૯ સાધુજી આહાર કરતાં બીજાની નજરે ન પાડે તેનું શું કારણ છે. ઊકાઇ, અન્નાદિક ભાગે તે તેને આપતાં પુન્ય અથાય. તથા તે પુષ્ટ થઇને અધર્મ કરે તેના કર્મ જૈન કારણીક થાય અથવા કોઈકની રાગ દ્વેષની અદ્ધિ થાય ઇત્યાદિ દાષ છે, માટે નિજણના કામી સુનિ ગુપ્ત આહાર કરે. ગૃહને પણ કોઇ જેવાતેવા માણસને દેખતાં આહાર કરવા સારો નથી. પાણી પીતાં પડદા રાખે છે તે પણ જ્ઞાનાદિકના વિનયાદિ ભણી જાવું, પ્ર:-૨૧૦ ત્રણ પ્રકારના વાદનું સ્વરૂપ શી રીતે છે. ઊ~~શ્રી હરિભદ્ર સરિજીએ અષ્ટકજીમાં કહ્યું છે જે ૧ શુષ્ક વાદ-ધર્મ દ્વેષી, મૂર્ખ વિષ્ટ અન્ય દરીની તાં મુનિને લ ન મલે, કોડ સુકાય એટલુજ સાથે વિવાદ કર ૨ વિવાદ—પને આવાંકા ચાલતી હોય તથા જશ ઘણા હોય તેની સાથે મુનિચેાએ વિવાદ ન કરવા, અતરાયાદિ દોષ લાગે. ૩ ધર્મ વાદ——સર્વ દર્શની સાથે અહિંસાદિ ધર્મ કર્યા પાત પેાતાના શાસ્ત્રના પ્રમાણથી વાદ કર્યો જેથી બેહુને ગુણ થાય, અને જીન મત રૂપ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy