SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ. (૧૬૩) કહેવાય. ઈહાં પ્રવચન માતા કહેવાનું કારણ એ છે જે ધર્મની જનેતા છે. એલે દેશવિરતિ સર્વ વિરતિરૂપ ધર્મ પક્તિ અષ્ટ પ્રવચનમાંથીજ ઉત્પન્ન થયે છે. તે ભણી અષ્ટ પ્રવચન માતા કહીએ. ધન્ય મુનિ - શ્રી યશવિજ્યજી ઊપાધ્યાયે સંવેગ પક્ષી આદેની વાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે કે ને રે જે નવીએ ! જરા જરા નાગી . તે મારા માં રહેવા ! પુનિ જી રે જીનરી ૧ . પાવાવ મા જ ગાળી // મારા પગ , વિરે નવિ વૈ મુશિને // ના થર જેસી ક ર II प्रथम साधु बीजो वर श्रावक ॥ त्रीजो संग पाखीमी॥ ए त्रैणे शीव मारग कहिर ॥ ज्यां छे प्रवचन साखीजी ॥ ३॥ जे पण द्रव्य क्रिया प्रतीपाले ॥ ते पण सलमुख भावेजी ॥ શુકનની ચંદ્ર પી / પૂર્વમાતમાં માગી ૪ . ते कारण लज्यादिकथी पण ॥ सील घरे जग प्राणीनी ॥ ધન્ય તે શત પુજા અરય નારીચની ફાળગીત ૬ / ૦ (મુનિમાર્ગના અપેક્ષાએ) જે પણ મલાર ગુણમાં ખામી છે તે પણ માર્ગભમુખ હોવાશ્રી સર્વથા સંજમપણને નિષેધ નહી, કેમકે શુદ્ધ ભાષક સંવિજ્ઞ ગીતાર્થની આજ્ઞાને અનુસર મુનને વિષે બીજના ચંદ્રવત્ ચારિત્ર ગુણની વૃદ્ધિને સદભાવ છે. પ્ર:–ર૦૬ મુનિ ખટ કારણે આહાર લે તેમજ ખટ કારણે આહાર ન લીએ તે કેવી રીતે. ઊ૦–૧ સુધા વેદની ઊપસમાં આહાર કરે. ૨ વૈયાવચ કરવા અરથે ભોજન કરે ૩ ઈરિયા સમિતિ પાલવા આહાર જમે ૪ સંજમ પાલવા અન્ન ખાય ૫ પ્રાણ બચાવા સારૂ આહાર લે ૬ શ્રત ધર્મ વાચના ધર્મ ધ્યાન કરવા અથે જોજન કરે એવે છે કારણે મુનિ આહાર કરે, ૧ અંતક જવાદિ રોગ છતાં જમવું નહી, ૨ ઊપસર્ગ આવે જમવું નહી, ૩ બ્રહ્મચર્યની ગુણી માટે ખાવું નહી. ૪ પ્રાણીની દયા અરથે ખાવું નહી. ૫ તપને નિમિતે ઉપવાસાદિ કરી જમવું નહી. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy