SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ, ૧૨૩ ) વિરાધતા સામાચારીલે પતા, ઘણા કપાય ઉદીરતા, કૃપણતાએ ધર્મને અસ્થીર પણે ચૈત્યાદિકની આશાતનાએ શીલ લાપતા, વૃષભ અધ પ્રમુખને દમતાં, નાચતાં આંકતાં પીડા દેતાં પતે રોક સતાપ ઉપજાવતાં અવિરતિ, અતિ પરિણામે જીવ અશાતા વેદનીય કર્મ ઉપાર્જન કરે, ૪ માતુની કર્મના ધ હેતુ કહે છે. ઊન્માર્ગની ઢાનાએ જ્ઞાનાદિ સન્માર્ગને વિનાશ કરતા દેવ દ્રવ્ય હરણ કરતા વિણાસતા ઊવેખતા, અરિહંત સિદ્ધમુનિ સધ ચૈત્ય શ્રુતાદિકની પ્રત્યનિકતા પ્રતિકુલપણું આચરતા દ્વેષ કરતા, અવર્ણવાદ એટલતા, પ્રવચનનું માઠું દેખાડતા, નિશા કરતા અયશ કરતે, ણા જીવના બેધી શ્રીજ હુણતા. દર્શન માહુની જે મિથ્યાત્વ માનીકર્મ બાંધે પૂર્વે બાંધેલુ હોય તે નાચીત કરે. ક્રોધાદિક કપાય. ૧૬ હાસ્યાદિક ૯ ને પાય એ બે પ્રકારે જીવ ચારિત્ર માહતી આંધે તે કહે છે. અનંતાનુ ધીયા ક્રોધાદિકને ઉચે સંઘલા કષાય બાંધે, અપ્રત્યાખ્યાનીને ઉદયે ભારે કષાય છે. પ્રત્યાખ્યાનીને ઉદયે ઉતરતા આઠ કષાય બાંધે. સજલના ઉદયે સજલના ચાર કહાય બાંધે, ભાંડ ચેષ્ટા કરતા. બહુ એકલતા હાસ્ય કરતા જીવ હાસ્ય માહુની બાંધે વિચિત્ર ક્રિડા રસે સુખરીપણે કામણ કરતા, પટને કુતુહુલ દેખાડતા રસ્તી મેાહુની કર્મ માંધે, પરસ્પર સોડા લગાડતા, પરને આરતી ઉચાટ ઊપજાવતા અશુભ કર્મ કરવા ઉત્સાહ ધરતા. શુભકાર્યો ઉત્સાહમાં જતા. નિસ્કારણે આર્તધ્યાને વર્તતા ખરતાં પ્રેહની બાંધે. પર જીવને ત્રાસ પમાડતા નિર્દય પરિણામી શંકા જીવ ભ્રય મેહની કર્મ માંધે. પને શાક સતાપ ચીંતા ઉપજાવતા તપાવતા એક માહુની કર્મ માંધે. મુનિના મલમલીન ગાત્ર દેખી નિદ્યા કરે. મુગ કરવો, દુચ્છા માતુની કર્મ બાંધે, શબ્દ રૂપે રસ ગધ સ્પર્ધા એ પાંચ અનુકુલ વિષયો વિષે અત્યંત શક્ત શકે, પત્ની અદેખાઇ સાર હતા કે જ્યા જ્યા રે ઢીલ પરિણામે પદ્વારા સેવા જીવ શ્રી વેદ્ર માંધે. સરપણે સ્વદારા સતે ઇષા રહિત, મદ કષાએ, જીવ પુરૂષ વેઢ બાંધે, તીવ્ર કક્ષાએ દર્શનીનું શીલભંજાવા તીવ્ર વીષઇ પશુ ધાતક મિથ્યાત્વી જીવ નષુષક વેઢ બાંધે રસારિત્રીયાનેા દોષ સુખાડતા, અસાધુના ગુણુ કરતા ક્યાય ઉદીરતા જીવ ચારિત્ર માહની કર્મ બાંધે. ૫ આયુકર્મના બંધ હેતુ કહે છે. ૧ માહાર’ભી, ચક્રવર્તિની રીદ્ધિ ભાગવતા અન્ય રિદ્ધિ ભાગવા ઘણી મુર્છા પરિગ્રહ સહિત અવિરત પરિણામે અનતાનું અધી કષાયને ઉચે ચે’ દ્રીની હત્યા નિઃશંકપણે કરતા, મદ્યમાંસાઢે સાતે કુન્યશન સેવતા કૃતઘ્ન જે કયા ગુણના હણનાર, સ્વામિદ્રહ, મીત્રદ્રાદિક મહેતાં પાપ આચરતા ઉસૂત્ર ભાખતા પા પરૂચી મિથ્યાત્વનો મહીમા વધારતો, રૂદ્ર પરિણામે કૃન દિ ત્રણ લેસ્યાએ વર્તતા જીવ નારકીનું આયુ બધે. માંણાંગે તે મેટા આરંભથી, ૧ મેરા ગ્રિહથી ૨ પચેડ્યિના વધી, ૭ માંસ ખાવાથી, ૪ એવ` ચાથા For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy