SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રી જનતત્વસ ગ્રહ “ મિથ્યાત્વ અવિરતિ કષાય ચેગ, એ ચાર્મૂલ ભે તેના ઉત્તર ભે ૫૭ છે. જેથી કર્મ આવે છે માટે આશ્રવ કહીએ. કહાં કર્મ વિપાકના પહેલા કર્મ ગ્રંથમેં વિષે આઠે કર્મના બંધ હેતુ કહ્યા છે તે મધ્યેથી પ્રશ્ચમ જ્ઞાનાવણીના અધ હેતુ કહે છે. ૧ પાંચ જ્ઞાનની, જ્ઞાનવતની, જ્ઞાનાપગરણની પ્રત્યેનીકતા જે અનિષ્ટપણુ પ્રતિકુલપણું કરવુ, જ્ઞાન જ્ઞાનીનું માઠું થાય તેમ કરે, જ્ઞાનદાયક ગુરૂ આલવે જાણને અજાણુ કહે, જ્ઞાનના શશઢિક ચેનાશ કરે જ્ઞાનવત તથા જ્ઞાના પગરણ ઉપર દ્વેષ કરવાં હરગ અરૂચી મત્સર ધરતા ભણતાને અંતરાયને અનપાણી વસ્તી જી નીપે કાતરે જોડતાં વાતીતરે લગાવતાં પવિછેદ કરતાં જ્ઞાનવતનો આશાતના કરતાં, સર્પ પ્રકાશવે કરીને આલદેવે કરી. પ્રાણાંત કષ્ટ દેવે કરી. આચયાદિકને અવિનયે, કાલે સઝાય કરતાં ગપધાન હીરૢ ભણતાં, અસઝાયે સઝાય કરતાં જ્ઞાતાપગરણ પાસે છતાં લઘુ નીતી ઘડી નીતા બ્રુન કરતાં, પગ લગાડતાં, થુંક લગાડતાં, જ્ઞાન દ્રવ્ય વિણાસતાં, ઉવેખતાં, જ્ઞાનાવણ કર્મ બાંધે, હવે કેટલાક લોકો લખેલા કાગલ પલાડી કુટીને ટોપલા ત્રાજવાં કરે છે, વલી કેઇક ગુઢ્ઢાએ (ગાંડે) ધસે છે અને કેવડીનીત જે વાડામાં બેઠા છતાં વાતા કરે છે, અશુિચ છતાં શબ્દચાર કરે છે, વાતેવાજે સ્થાનકે અક્ષર લખીત ભાજન તથા વર્ષે રાખે છે. પુસ્તકના હાંમે અશુચી ઢાલે નહીં તે સર્વે જ્ઞાનને માધકકારી છે. ૨ દર્શનાવરણ, દર્શન પ્રત્યેનીકતાદિક ટાણે કરી બધાએલ એટલું વિશેષ કે દર્શન તે ચક્ષુ અશ્ર્વ પ્રમુખ દર્શની સાધુ તેની પાંચ ઇંદ્રીયાના ઉપર માઠું ચીતવતાં તથા સમ્મતી તત્વાર્થ દર્શન પ્રભાવક શાશ્વ તેનાં પુસ્તક તે ઉપર પ્રત્યનીતાઢિ સમાચરતાં ચૂકાં છનખંડમાની અતી આશાતના કરતાં ચકાં દર્શનાવર્ષે કર્મ માંધે, ૩ શાતા અશાતા વેદનીના જ હેતુ કહે છે. ગુરૂ તે માતાપિતા ધમચાવે તેવી ભાગ લેવા કરવાં, ગુજમ જોંગે સાચ વતાં ક્ષમા કરતાં પછવ દુઃખી દેખી મુકત કરવાનો વાંટા ધરતાં નિષણ વ્રત પાલતાં, કપાયછપવે કરો ઉપ આવ્યા તેના કરતાં સુપાત્ર સંપદાન દેતાં, સર્વ જીવને ઉપગાર કરતાં હીત ચીંતવતાં ધર્મને વિષે શીર પરિણામ રોખતાં એટલે મરણાંત કષ્ટ આવે પણ ધર્મ ન મુકતા એવા પ્રિયધી, ખાલવૃદ્ધ ફ્લાનાદિક વૈયાવચ કરતા. ધર્મવતને ધર્મ કર્તવ્યમાં સહાય દત્તે ચૈત્યભક્તિ રૂડી પેરે કરતે, સરાગ સજમે દેશ વિતિ પાલો, અકામ નિર્જરા ખાલતપ શાચ સત્યાદિક શુભ પરિણામે વર્તતા છત્ર શાતા વેદનીય કર્મ બાંધે એથી વિપરીત તે ગુરૂને વિરાધતા ક્રોધે વર્તતા નિ:કરૂણા પ્રવર્તતા વ્રત લે For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy